વાંસદા તાલુકાના ઇન્ચાર્જ BRC હેમંત પટેલ દ્વારા વારંવાર અસભ્ય વર્તનથી ત્રાસીને મહિલા શિક્ષિકાઓએ નવસારી...
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પ્રાથમિક શાળાના એક મહિલા શિક્ષિકાને ધોરણ 3 થી 5મા ગણિત વિષયનાં MTS તરીકે ઓર્ડર કરવામાં આવતા એ સમય દરમિયાન...
નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઑફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ પડયા..
નર્મદા: નર્મદા જિલ્લામાં વરસાદ બાદ રસ્તાઓની સ્થિતિ કથળી ગઈ છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ...
ગુજરાત વિધાનસભામાં આદિવાસી કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી કોણ છે: જાણો DECISION NEWS ની...
ગુજરાત: ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા છે. શક્તિસિંહના...
માંડવી કોલેજ તથા હાઇસ્કૂલમાં બેફામ દોડતા બાઈક સવારોને દંડ ફટકારવામાં આવી રહ્યો…
માંડવી: માંડવી નગરમાં શાળા કોલેજના સમયે ઘણા લબર મુછીયા બાઈક સવારોનો ત્રાસ વધી રહ્યો હતો ત્યારે માંડવી પીઆઇ એએસ ચૌહાણ કડક અભિગમ અપનાવી બાઈક...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ...
ગુજરાત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની નિયમિત પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઈ હતી, પરંતુ જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા...
ભરૂચના આમોદ શહેરના વોર્ડ નંબર બેમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈ મહિલાઓમાં આક્રોશ..
ભરૂચ: આમોદ શહેરના વોર્ડ નંબર બેમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક મહિલાઓએ આમોદ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી ધરણા કર્યા છે. વાંટા...
પારડી નજીક હાઇવે પર ઇથોઇલ ભરેલ ટેન્કર (GJ-21-Z-9550) અચાનક લીકેજ થયું..
વલસાડ: વલસાડ હાઇવે પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. દાદરા નગર હવેલીના સેલવાસથી પોરબંદર તરફ જતા ઇથોઇલ ભરેલા ટેન્કર (GJ-21-Z-9550)માં અચાનક લીકેજ થયું...
નવસારીના ખેરગામના મુસ્લિમ ફળિયામાંથી ત્રણ વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાયો..
નવસારી: નવસારી તાલુકાના ખેરગામમાં વન્યજીવોની હલચલ વધી છે. ખેરગામના મુસ્લિમ ફળિયામાં એક કદાવર દીપડો પાંજરામાં પકડાયો છે. આ દીપડાની ઉંમર આશરે ત્રણ વર્ષની હોવાનું...
ખેરગામ આદર્શ નિવાસી શાળામાં ધો.9માં પ્રવેશ માટે દોઢ માસથી વિલંબના કારણે બાળકોના અભ્યાસક્રમ પર...
નવસારી: આ વર્ષે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના અભ્યાસક્રમ સાથે સંકળાયેલી આદિજાતી વિભાગના પ્રાયોજના વહીવટી પેટાવિભાગમા સમાવિષ્ટ લગભગ 74 જેટલી આદર્શ નિવાસી શાળાઓમા આ વખતે...
ઝઘડિયા નજીક મઢી કિનારે આવેલ સ્મશાનનું કામ અધુરૂ રહેવા પાછળ કોણ જવાવદાર?સ્થાનિક નેતાગીરીનો વિવાદ...
ભરૂચ:ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક મઢી નર્મદા કિનારે આવેલ સ્મશાનના સ્થળે યોગ્ય સુવિધાઓના અભાવે મૃતદેહોને અગ્નિદાહ આપવા આવતા લોકોને હાલાકી પડતી હોવાની વાતો સામે આવી...
















