વલસાડમાં 200 થી વધુ મંડળો માટે વધારાની ક્રેન અને ઓવારાની વ્યવસ્થા, ડ્રોન કેમેરા દ્વારા...

0
વલસાડ: વલસાડ શહેરમાં 200થી વધુ મંડળોના ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. આ વર્ષે મોટી પ્રતિમાઓની સંખ્યા વધુ હોવાથી વહીવટી તંત્રે વિશેષ વ્યવસ્થા કરી છે.ઔરંગા...

ભરૂચ નેત્રંગની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની દિવ્યાંગ બાળકીએ પેરા એથ્લેટિક્સમાં ગોળાફેંક, ચક્રફેંક અને બરછીફેંકમાં ગોલ્ડ...

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, શણકોઈમાં અભ્યાસ કરતી માનસી કમલેશભાઈ વસાવાએ. જન્મથી જ પગમાં ખામી હોવા છતાં, માનસીએ તેની...

ઉમરપાડાની મુખ્ય બજારમાં ફૂટવેરની દુકાનમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં દુકાનનો માલ બળીને ખાખ..

0
સુરત: સુરત જિલ્લાના ઉમરપાડાની મુખ્ય બજારમાં આવેલી એક ફૂટવેરની દુકાનમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ...

વ્યારા નગરમાં સામાજિક સેવા દ્વારા અનોખી ગણેશોત્સવની પ્રેરણાદાયી ઉજવણી..

0
તાપી: વ્યારા નગરમાં આવેલ શ્રી સાંઈનાથ ગણેશ મંડળ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના પાવન અવસર પર ધાર્મિક ભાવનાને સામાજિક સેવાઓ...

ખેરગામ તાલુકાના સૌથી મોટા નારણપોરના રાજાની ડો. નીરવ પટેલ ટીમે લીધી મુલાકાત..

0
ખેરગામ: નારણપોર ગામમાં છેલ્લા 2 વર્ષથી ભારે ભક્તિભાવથી નારણપોરના રાજા ગણપતિનું સ્થાપન થતું હોય છે.એમાં ખુબ મોટી સંખ્યામાં નારણપોર અને આસપાસના ગામોના અનેક ભાવિક...

સોનગઢમાં અનંત/યુસુભનું એલાન.. ‘ટીયર ગેસના સેલ નહીં તોપના ગોલા છોડશો તો પણ આદિવાસી સમાજ...

0
સોનગઢ: ગતરોજ સોનગઢ સર્કિટ હાઉસ થી સેવા સદન સુધી વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ અને સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખશ્રી યુસુભ ગામિત અને...

ચૈતર વસાવાને જામીન તો મળ્યા પણ ! આ શરતોનું કરવું પડશે પાલન..

0
ડેડિયાપાડા: 2 મહિના અને 3 દિવસના જેલવાસ આખરે આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાના ગુજરાત હાઇકોર્ટે વચગાળાના શરતી જામીન મંજૂર કર્યા છે. આ જામીન તેમને ગુજરાત...

ઝઘડિયા ડિવિઝનના છ પોલીસ મથકોમાં 46,96,838 લાખનો પકડાયેલ દારૂના જથ્થાનો રોલર ફેરવીને કરાયો નાશ..

0
ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા ડિવિઝન ક્ષેત્રમાં આવતા છ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ પ્રોહિબિશનના ગુના હેઠળના દારૂના મુદ્દામાલનો આજરોજ જીઆઇડીસી ખાતે રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો....

અંકલેશ્વર-હાંસોટ રૂટની એસટી બસની બ્રેક ફેલ થતાં 4 વાહનોને અડફેટે લીધા..

0
અંકલેશ્વર: અંકલેશ્વર શહેરના પીરામણ નાકા નજીક સાંજના સમયે એક એસટી બસે અકસ્માત સર્જ્યો હતો. અંકલેશ્વર-હાંસોટ રૂટની એસટી બસની બ્રેક ફેલ થઈ જતાં, ચાલકે બસને...

આવકવેરા વિભાગે વાપી, મુંબઈ અને પૂણેની પેપર મિલો સહિત 35થી વધુ સ્થળોએ તપાસ હાથ...

0
ગુજરાત: આજે આવકવેરા વિભાગે વાપી, મુંબઈ અને પૂણેમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વાપીમાં ગજાનંદ પેપર મિલ, શ્રી અજીત પલ્પ એન્ડ પેપર...