નવસારી LCBની બાજ નજર: ફિલ્મી ઢબે પીછો કરી રાનકુવા સર્કલ પર લાખોનો દારૂ ઝડપ્યો,...
નવસારી: આજરોજ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ, પ્રોહિબિશનના ગુનાઓ નાબૂદ કરવા માટે કાર્યરત નવસારી LCB (Local Crime Branch) ની ટીમે રાનકુવા...
આદિવાસીઓના હક્ક અને પોષણ સુધા યોજનાના અમલ પર વિધાનસભામાં ગરમાવો !
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ૧૫મી સત્રમાં આદિવાસી વિસ્તારોના લોકોના પોષણ અને આરોગ્ય સાથે જોડાયેલી ‘પોષણ સુધા યોજના’ના અમલીકરણ અંગે તીવ્ર ચર્ચા થઈ છે. વાંસદા (ચીખલી-વાંસદા)...
આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ: છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતની બજેટ પોથી પર ‘વારલી’ ચિત્રકલાને સ્થાન આપવાની...
વલસાડ: માનનીય નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા સતત 5 મી વખત રજૂ થનાર વર્ષ 2026ના બજેટમાં એક ખાસ આકર્ષણ જોવા મળ્યું. આ વખતે બજેટ પોથી...
વર્ષ 2026-2027 નું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ રજૂ કરતાં ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ.. શું...
ગાંધીનગર: 18 ફેબ્રુઆરી 2026 ના આજના દિવસે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ પર વધુ ધ્યાન આપતાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026-2027...
ડાંગ જિલ્લામાં ગર્વની લાગણી: સંતોષ ગાવિતે રાષ્ટ્રીય સ્તરે રનિંગમાં કર્યું બીજું સ્થાન હાંસલ..
ડાંગ: ખેલો ઇન્ડિયા ટ્રાયબલ રમત અંતર્ગત ઝારખંડ ખાતે યોજાયેલી રનિંગ સ્પર્ધામાં ડાંગ જિલ્લાના ગાઢવી ગામના 20 વર્ષીય યુવાન સંતોષ ગાવિતે રાષ્ટ્રીય સ્તરે દ્વિતીય ક્રમ...
એક યુગનો અંત…વાંસદાના પાલગભાણ ગામના વતની તુર વાદક તરીકે જાણીતા કનુભાઈ ધોડીઆ અવસાન પામ્યા..
વાંસદા: એક યુગનો અંત… આજરોજ વાંસદા તાલુકાના પાલગભાણ ગામના વતની આદિવાસી સમાજના અદ્ભુત તુર વાદક તરીકે જાણીતા બનેલા કનુભાઈ ધોડીઆ અવસાન પામ્યા ચ્ચે જેને...
સાંસદ ધવલ પટેલે રેલમંત્રી સાથે દિલ્હીમાં બેઠક કરી ઉમરગામ-સંજાણના મુસાફરોની સુવિધા માટે કરી રજૂઆત..
વલસાડ: ખાસ કરીને ઉમરગામ-સંજાણ વિસ્તારના હજારો શ્રમિકો અને મુસાફરોની સુવિધા માટે લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવા પર ભાર મૂકતા વલસાડના સાંસદ અને લોકસભાના દંડક,શ્રી...
વ્યારા આદિવાસી સાંસ્કૃતિક સર્કલના ઉનાઈ નાકા પર કરાઈ ગામદેવની પુંજ વિધિ..
વ્યારા: આજના AI યુગમાં મીંઢોળા નદીને બંને કાંઠે વસેલા આદિવાસીઓ પેઢી દર પેઢી પોતાના પૂર્વજોથી પરંપરાગત રીત રીવાજો મુજબ વ્યારા આદિવાસી સાંસ્કૃતિક સર્કલ(ઉનાઈ નાકે)...
વાંસદાના ઝરીમાં ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ: પ્રકૃતિની પૂજા/શહીદોને શ્રદ્ધાંજલિ..આદિવાસી વિચારધારાના નિવેદનો
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ઝરી ગામની સાંજે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓને સમર્પિત એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાલા સંઘર્ષ સમિતિના પ્રમુખ...
વાંસદા ગાંધી મેદાન બન્યું ભાજપના ભવ્ય અભિવાદન અને આદિવાસી સંમેલનનું સાક્ષી..
વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા ખાતે આજે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા યોજાયેલ ‘આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ’ અને આદિવાસી સંમેલન ભવ્ય રીતે પાર પડ્યું. ગાંધી...
















