ખેરગામમાં અનિયમિત એસટી બસ સેવાથી વિદ્યાર્થીઓની હાલાકીમાં વધારો..

0
ખેરગામ: ખેરગામ તાલુકા મથકે 67 વર્ષ પુરાણી જનતા માધ્યમિક શાળાના અનેક વિદ્યાર્થીઓને છેલ્લા ઘણા વર્ષથી બસ સ્ટેન્ડ ન હોવાથી બસની શાળા છૂટયા બાદ ઘરે...

દાહોદના મોટી ખરચ ગામના બાળકને સી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શોધી પરિવાર સાથે મિલન...

0
ભરૂચ: ભરૂચ જિલ્લા પોલીસ વિભાગે 21 જુલાઈ દરમિયાન ગુમ થયેલા લોકોને શોધવા માટે વિશેષ ડ્રાઈવ હાથ ધરી છે. સી ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એ.વી....

ઝઘડિયા તાલુકાના વાઘપુરા નજીક બસ અને ઈકો ગાડી વચ્ચે દર્દનાક અકસ્માત સર્જાયો..

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાઘપુરા નજીકથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર હાલમાં સમાર કામ ચાલી રહ્યું છે અને માર્ગ વનવે કરી...

વલસાડ અને નવસારી જિલ્લામાં દૂધના પૈસા જમા કરવા દબાણ કરતા દૂધ મંડળીના પ્રમુખો તથા...

0
વલસાડ & નવસારી: વલસાડ જિલ્લા સહકારી દૂધ સંઘ ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લાના દૂધ મંડળીઓના તમામ સભાસદોના ખાતા વલસાડ જિલ્લા સહકારી બેંકમાં ખાતા ખોલાવી...

કપરાડા ખાતે “એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત ડ્રોન દ્વારા બીજ વાવેતર કાર્યક્રમ...

0
વલસાડ: વલસાડ દક્ષિણ વન વિભાગ દ્વારા ચાવશાળા, કપરાડા ખાતે “એક પેડ માં કે નામ" 2.0 અંતર્ગત ડ્રોન દ્વારા બીજ વાવેતર કાર્યક્રમ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની...

ધરમપુરના ચીચોઝર ઓઝર ફળિયામાં કુલ રૂ.8.20 કરોડના ખર્ચે મેજર બ્રીજ બનશે..

0
ધરમપુર: ધરમપુરના ચિચોઝર મુખ્ય રસ્તાથી કેળવણીના ડુંગર ફળિયાથી શિવ ફળીયા રોડ ઉપરની લાવરી નદી પર ડૂબાઉ ચેકડેક કમ કોઝવેના સ્થાને રૂ.8.20 કરોડના ખર્ચે મેજર...

વાપી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ કંપનીમાં મધરાતે આગ લાગતા કરોડો રૂપિયાનું નુકસાન..

0
વાપી: વલસાડ જિલ્લાના વાપી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ કંપનીમાં મધરાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીના ટોપ ફ્લોર પર શોર્ટ સર્કિટને કારણે આગ...

યૂરિક ઍસિડ શું છે, તેના લક્ષણો.. જો તમારા શરીરમાં વધારે છે તો શરૂ કરી...

આરોગ્ય: પ્યુરીનથી ભરપૂર આહાર ખાવાથી શરીરમાં યૂરિક ઍસિડનું ઉત્પાદન થાય છે. યૂરિક ઍસિડ, એ એક પ્રકારનો નકામો પદાર્થ છે, જે શરીરમાંથી ફિલ્ટર થઈને બહાર...

ધરમપુરના ખાંડા ગામની પ્રાથમિક શાળામાં 0 થી 12 વર્ષના દરેક બાળકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે...

0
ધરમપુર: ગતરોજ ધરમપુરના ખાંડા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ‘‘અમૃતપેય’’નું આયોજન કરાયું. જેમાં 0 થી 12 વર્ષના દરેક બાળકોને સુવર્ણાપ્રાશનના ટીપાં પીવડાવવામાં...

નસવાડી તાલુકાના આદિવાસી સમાજના દ્વારા ચૈતર વસાવાનાં સમર્થનમાં મામલતદારને આપ્યું આવેદનપત્ર..

0
નસવાડી: આજરોજ નસવાડી તાલુકાના આદીવાસી સમાજના દ્વારા મોટી સંખ્યામાં આદીવાસી યુવાનો આગેવાનો ભેગા થઈને આદિવાસી સમાજના યુવા અને લોકહિતના સવાલો અને સમસ્યાને વાચાઆપનારા ચૈતર...