ભારતીય ટ્રાયબલ પાર્ટી અને BTS ATSમાં નવા હોદ્દેદારોની વરણી: ગુજરાતમાં આદિવાસી નેતૃત્વને મજબૂતી
ભરૂચ: ગતરોજ ભારતીય ટ્રાયબલ પાર્ટી અને BTSATSમાં નવા હોદ્દેદારોની વરણી: ગુજરાતમાં આદિવાસી નેતૃત્વને મજબૂતી ચદેરિયા, 14 ડિસેમ્બર 2025: આદિવાસી સમુદાયના અધિકારો માટે લડતી ભારતીય...
તિથલ રોડ પર આવેલ આકાર એપાર્ટમેન્ટના રહીશો એક મહિનાથી ગટરના ભેળસેળવાળું પાણી પીવા મજબુર..
વલસાડ: વલસાડ નગરપાલિકાના હદવિસ્તારમાં આવેલ જજીસ બંગલાની બાજુમાં આવેલ આકાર એપાર્ટમેન્ટના રહીશો છેલ્લા એક મહિનાથી વલસાડ નગરપાલિકાની બેદરકારીથી ગટરના ભેળસેળયુક્ત પાણી પીવા મજબુર બન્યા...
ભષ્ટાચારી તંત્રના પાપે વારંવાર તૂટી પડતાં બ્રિજમાં પ્રજાના નાણાંનો વેડફાટ અટકાવવા, જવાબદારો પર કડક...
વલસાડ: વારંવાર રજૂઆતો અને વારંવાર પ્રસંગો બનવા છતાં કોઈ કડક પગલાં નહીં લેવાતા હોવાથી વલસાડના ભ્રસ્ટાચારી તંત્રના પ્રતાપે નવનિર્માણ થઇ રહેલા બ્રિજ તૂટી પડતા...
રાનકુવામાં બૂટલેગર અને પોલીસની પકડાપકડીમાં નિર્દોશોના જીવ મુકાયા જોખમમાં.. નુકશાન પણ પડયું વેઠવું
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના બુટલેગરો બન્યા બેફામ બન્યાની ઘટના સામે આવી છે એમ કહી શકાય કારણે સવારે રાનકુવા પોલિસ ચોકીની સામે એલસીબીની ઘેરાબંધી તોડી...
આદિવાસી સમાજના પ્રેરણારૂપ સેવક ફાધર કાર્લોસ બરેચીનું અવસાન: ચૈતર વસાવાની આંસુભરી શ્રદ્ધાંજલિ..
નર્મદા: આજરોજ નર્મદામાં આદિવાસી વિસ્તારોના સાચા હિતૈષી, દુષ્કાળ સમયે લોકોના ઘરોમાં અનાજ પૂરું પાડનારા મિશનરી ફાધર કાર્લોસ બરેચી હવે આ દુનિયામાં નથી રહ્યા. ગઈ...
વલસાડમાં નવનિર્મિત બ્રિજનું પાલણનું સ્ટકચર તૂટ્યું: કેમ ? પાંચ લોકોને ગંભીર ઈજા, શું કહી...
વલસાડ: આજરોજ સવારના 9: 00 વાગ્યાની આસપાસ વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યાનો બનાવ...
ધરમપુરના શેરીમાળ ગામમાં જલારામ બાપાના લાભાર્થે દર ગુરુવારે હાટ-બજારની શરૂઆત..
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના શેરીમાળ ગામમાં આવેલ જલારામ બાપાના મંદિરના લાભાર્થે દર ગુરુવારે હાટ-બજારની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ઉદ્ઘાટન તરીકે ગામના સરપંચ શ્રી...
આદિવાસી કામદારને ઝઘડિયાના રાજપારડી મિનરલ્સ પ્લાન્ટના માલિકે ઢોરમાર મારતા મચી ચકચાર..
ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના ભીમપોર ગામે આવેલ માંડોવી મિનરલ્સ નામના પ્લાન્ટના માલિકે તેના કામદારને કામ કરવાનું દબાણ કરી માર મારી જાતિ વિષયક અપમાન...
કપરાડામાં ધારાસભ્ય જિતુભાઈ ચૌધરીના હસ્તે જાણો કયા બે ગામના મુખ્ય માર્ગોનું કર્યું ખાતમુહૂર્ત..
કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના આદિવાસી બહુલ ગ્રામ્ય વિસ્તારોને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવા ગુજરાત સરકારે મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના-2025-26 અંતર્ગત...
આદિજાતિ વિકાસ વિભાગના છાત્રાલયમાં વિદ્યાર્થીઓનું ફૂડ બિલ 2100 રૂપિયાથી વધારીને 3000 કરવામાં આવે :...
ભરૂચ /નર્મદા: ધારાસભ્ય ચૈતર વસાવાની વારંવાર રજૂઆતને પગલે રાજ્ય સરકારે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા કરાવવાની જાહેરાત કરી છે. આ અંગે...
















