માંડવખડક PHCમાં આદિવાસી દર્દીઓની વ્યથા : બિન-આદિવાસી ડોક્ટરો પર સવાલ, સારવારમાં બેદરકારીના આક્ષેપો..
ચીખલી: નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના માંડવખડક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં આવતા ૯૯.૯૯ ટકા દર્દીઓ આદિવાસી હોવા છતાં અહીં ફરજ બજાવતા બંને ડોક્ટરો બિન-આદિવાસી છે....
કલાકાર, ક્રિકેટર જેવા પાછળ પાગલ થાવું છે કે આ આલોક સાગર જેવું કાંઈક કરવું...
નવીન: 4 બાળકો સાથે પત્ની ને અચાનક વાંક વગર પડતી મૂકી ને ઇસ્લામ ધર્મ અપનાવી ને હેમા માલિની ના રૂપ પર મોહી એની સાથે...
DGVCL મુખ્ય કચેરી સુરત ખાતે યુવાનોની આક્રોશ સભા.. ધારાસભ્ય અનંત ચૈતર યુવાનો સાથે ન્યાયની...
સુરત: દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. દ્વારા વર્ષોથી પડતર રાખેલી ભરતી નહીં કરવા અને પરીક્ષા પાસ કરનાર યુવાનોને નોકરી ન આપી આઉટસોર્સિંગથી બિન-અનુભવી અને...
માંડવીના બલેઠી ગામની આદિમજુથની મહિલા સંગીતાબેન ચૌધરીનો ગૃહિણીથી ઉદ્યોગસાહસિક સુધીનો સફર..
માંડવી: માંડવીના બલેઠી ગામની આદિમજુથની મહિલા સંગીતાબેન ચૌધરીનો ગૃહિણીથી ઉદ્યોગસાહસિક સુધીનો સફર વિષે જાણશો તો મજા આવી જશે વિસડાલીયા રૂરલ મોલના સહકારથી સંગીતાબેન ચૌધરી...
વસાવા અને રાઠવા સમાજના યુવાનો (લોકો) સ્ટાર બેન્ડ માંથી જ ઊચા નથી આવતા :...
રાજપીપળા: ગતરોજ રાજપીપળાની નવદુર્ગા હાઈસ્કૂલ ખાતે મનસુખ વસાવાએ શિક્ષણ મુદે જણાવ્યું હતું કે હાઈસ્કૂલમાં આવતા બાળકોને વાંચતા લખતા નથી આવડતું. સ્પર્ધાત્મક પરીક્ષામાં વસાવા અને...
ભાજપના ધારાસભ્યએ જ..શહેરમાં ખુલ્લેઆમ ચાલી રહેલા ડ્રગ્સ-ગાંજા વેચાણનો કર્યો ઘટસ્ફોટ..
સુરત: ગુજરાત કોંગ્રેસના MLA જિગ્નેશ મેવાણી દ્વારા ડ્રગ્સ અને ગાંજાના વેચાણ મુદ્દે ગુજરાતમાં ચર્ચાનો વંટોળમાં સુરતમાં ભાજપના એક ધારાસભ્ય જ કહે છે કે શહેરમાં...
ધારાસભ્ય અનંત પટેલના હસ્તે ઉનાઇ ગ્રામપંચાયત દ્વારા 1,36,53,444 લાખના વિકાસના કામોનું ખાતમહુર્ત..
ઉનાઈ: ધારાસભ્ય અનંત પટેલ,સરપંચ મનીષભાઈ પટેલ,ડેપ્યુટી સરપંચ ધવલભાઈ ઢીમ્મર અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં વાંસદના ઉનાઈ/ચરવી ખાતે 1,36,53,444 લાખના વિકાસના વિકાસના કામોનું ખાતમહુર્ત કરવામાં...
ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ દારૂ,ચરસ, ગાંજા, ડ્રગ્સ વેચાણના વિરોધમા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર..
ડાંગ: આજરોજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્ય અને ડાંગમા દારૂ,ચરસ, ગાંજા, ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનુ ખુબજ મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યાના વિરોધમા...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીગણનું ધરમપુર સ્થિત શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે ઉમળકાભેર સ્વાગત..
વલસાડ: આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીગણ આજે 12 મી ચિંતન શિબિરમાં સહભાગી થવા માટે વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે આવી...
મહુવામાં પાવર ગ્રીડ તથા જેટકોની ટ્રાન્સમિશનની પસાર થતી લાઈનમાં જમીન ગુમાવનાર ખેડૂતોની મળી બેઠક
મહુવા: ગતરોજ મહુવા તાલુકાના જે જે ગામોમાંથી પાવર ગ્રીડ તથા જેટકોની ટ્રાન્સમિશન લાઈન પસાર થઈ રહી છે તે ગામના ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે ખેડૂત...
















