વાંસદા મામલતદારનું સવારે આકસ્મિક મૃત્યુ.. શોકમય વાતાવરણ વચ્ચે મૃત્યુને લઈને લોકોમાં તર્ક-વિતર્ક
વાંસદા: આજરોજ વાંસદાના આદિવાસી વિસ્તારોમાં વિવિધ સરકારી પ્રોજેક્ટોને મંજુરી આપી લોકોના બહેતરી માટે ઝઝૂમનાર વાંસદા તાલુકાના મેજિસ્ટ્રેટ મામલતદાર મનસુખભાઈ વસાવાનું આકસ્મિક મૃત્યુ થયાની ઘટના...
વાંસદામાં ગઈકાલે યોજાશે તોરણીયા ડુંગર દેવ પૂજાનો કાર્યક્રમ.. આદિવાસી ભોજનની માણી શકાશે મોજ..
વાંસદા: ગઈકાલે વાંસદા તાલુકાનાં તોરણીયા ડુંગર પર આ ધરતીના મૂળ નિવાસી ગણાતાં અને જેની સંસ્કૃતિ અને સમાજ કરતાં ભિન્ન અને જૂની છે એવા આદિવાસી...
આદિવાસી પ્રેમી પંખીડાની નર્મદા નદીમાં મોતની છલાંગ.. મરતાં પહેલાં કર્યો વિડીયો વાયરલ.. જુઓ
નર્મદા: 'અમારી ઈચ્છાથી અમે મરવા માગીએ છીએ. હવે અમારે નથી જીવવું, અમારે ભેગું રહેવું છે'. એમ કહી ગરુડેશ્વર ગામના પુલ ઉપરથી પ્રેમી-પંખીડાંએ નર્મદા નદીમાં...
ડોલવણનો રાજા નામનો પાડો પુષ્કરના મેળામાં બન્યો આકર્ષણનું કેન્દ્ર.. લોકો લગાવી રહ્યા છે અધધ...
ડોલવણ: પુષ્કરના મેળામાં તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કલકવા ગામના જયપ્રકાશભાઈ મગનભાઈ પટેલે પ્રદર્શની માટે રાજા નામનો 1300 કિલો વજન અને ₹ ફૂટ ઉંચાઈ તથા...
વાંસદા તાલુકા યુવા આદિવાસી પર્વતારોહી કાજલ હિમાલયનાં શિખરે..
વાંસદા: ચોક બોલ અને પ્લેયર ક્રિકેટ એસોસિએશન અંતર્ગત યશ એડવેન્ચર અને પર્વતારોહણ તોરણીયા ડુંગર ગોધાબારી- સરા વાંસદા તાલુકાના યુવાધન ક્રમશઃ બેઝિક,એડવાન્સ, કોચિંગ અને સફળ...
વાંસદાના રંગપુર ગામમાં અજાણ્યા KTM ચાલકનો અકસ્માત.. ઘટના સ્થળ પર મોત..
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના રંગપુર ગામમાંથી પસાર થતાં હાઈવે પર ચીખલી તાલુકાના ગોડથલ ગામના એક યુવાનનું બાઈક અકસ્માત થતાં ઘટના સ્થળ પર પ્રાથમિક સારવાર...
બેજવાબદાર અને મળતિયાઓને પોછતું વહીવટીતંત્ર સામે ‘આંદોલન જ એક માર્ગ રહ્યો છે’. બાબુકાકા
વાંસદા: ભારતમાલા, પાર-તાપી લિંક પ્રોજેક્ટ, હાઇવે-56 સંપાદન, લેપર્ડ સફારી પાર્ક હવે ગુડઝ ટ્રેન પ્રોજેક્ટ આ બધા આદિવાસી ખેડૂતોને રંજાડવા તથા જમીન પડાવી લેવાના બદઇરાદાપૂર્વક...
ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી બીલીમોરાના યુવાન કેનિથ રોહિતના સપનું થયું સાકર..
નવસારીઃ ગુજરાત સરકાર પણ ભાવી પેઢીને શિક્ષણથી સુસજ્જ કરવા અવિરત પ્રયાસો કરી શ્રેષ્ઠ ભૂમિકા ભજવી રહી છે. આજે ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાની રૂચી અનુસાર જીવનની...
વાંસદાના પીપલખેડ ગામમાં યોજાયેલ સેવાસેતુના કાર્યક્રમનો સોશ્યલ મીડિયામાં વિરોધ.. લોકોએ પૂછયા વહીવટીતંત્રને સવાલો..
વાંસદા: પીપલખેડના ગ્રામજનોનું કહેવું છે કે દિવ્ય ભાસ્કરમાં પ્રેસનોટ આપવામાં આવી છે કે પીપલખેડમાં યોજાનાર સેવાસેતુ ના કાર્યક્રમમાં પ્રશ્નો સ્થળ પર નિકાલ થશે, જેમાં...
કપરાડામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ઓઝરડા ગામે…
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના ઓઝરડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઓઝરડા ગામના ડેપ્યુટી સરપંચ દિવ્યાબેન માહલા તથા શાળા પરિવાર અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત...
















