શ્રીમતી શારદા દેવી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ડેડીયાપાડામાં, નેશનલ સાયન્સ ડે ની ભવ્ય ઉજવણી કરાઈ
ડેડિયાપાડા: આજરોજ ડેડીયાપાડા તાલુકામાં આવેલ શ્રીમતી શારદા દેવી ઇંગ્લીશ મિડીયમ સ્કુલમાં સવારે સ્કુલના શિક્ષકો સાથે મળીને વિધાર્થીઓને અલગ-અલગ વિજ્ઞાનની કૃતિઓ રજુ કરી નેશનલ સાયન્સ...
ઝઘડીયા તાલુકાના ખડોલી ગામ ખાતે યોજાઈ સોફ્ટ ટોઇસ મેકિંગ તાલીમ..
ઝઘડીયા: આજરોજ ઝઘડીયા તાલુકા પંચાયત અંતર્ગત ઝઘડીયા રાષ્ટ્રીય આજીવિકા મિશન (NRLM) યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ સ્વ સહાય જુથ થકી નાની - નાની બચત કરીને...
કોન્ટ્રકટરોની વિકાસના નામે વેઠ.. વાંસદા તાલુકાના નવનિર્મિત રસ્તાઓ ગણતરીના દિવસોમાં જર્જરિત બન્યાની તસ્વીરો વાયરલ….
વાંસદા: વર્તમાન સમયમાં વાંસદા તાલુકાના અનેક ગામડાઓમાં રોડ કોન્ટ્રકટરો દ્વારા વિકાસના નામે વેઠ ઉતારવામાં આવી રહી છે. તેના તાજા ઉદાહરણ રંગપુર, કણધા અને વાંગણ...
દુષ્કર્મમાં વિવાદિત વાંસદાના ચાપલધરાની PTC કૉલેજમાં 17 વર્ષીય વિદ્યાર્થીનીની ભેદી સંજોગોમાં ગળે ખાધો ફાંસો..
વાંસદા: રાજ્યમાં દવા ગટ ગટાવી અને અને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે ત્યારે વાંસદાના ચાપલધરા થોડા સમય...
વર્ષોથી ભાજપના સાંસદો ચૂંટાઈને આવે છે, પરંતુ ચૂંટાયા બાદ તેઓ જનતાની એક પણ સમસ્યા...
ભરૂચ: ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પૂરી મજબૂતીથી ચૂંટણી લડવા જઈ રહી છે. હાલ ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ...
બારડોલીની જાણિતી હોસ્પિટલના હવસખોર ડોક્ટરે ૧૮ વર્ષની નર્સ પર કેબિનમાં ગુજાર્યો બળાત્કાર..
બારડોલી: હાલમાં જ બારડોલીની જાણીતી હોસ્પિટલમાં ડોક્ટરે ફરજ પરની નર્સ સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બહાર આવી છે. જેના કારણે...
અનાવલ વીજ કંપનીની ઘોર બેદરકારીના કારણે જીવંત તાર રસ્તા પર તૂટી પડયો.. પણ કર્મચારીઓ...
વાંસદા: ગતરોજ મહુવા તાલુકાના અનાવલ વીજ કંપની (Electricity company)ની ઘોર બેદરકારીના કારણે તાર તૂટીને નીચે પડ્યાની ઘટના બની હતી. સદનસીબે ત્યાં કોઈ નિર્દોષ વ્યક્તિ...
કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણભાઈ રાઠવાના ભાજપમાં પ્રવેશ… અર્જુન રાઠવાએ આપી પ્રતિક્રિયા..જુઓ વિડીયો
છોટાઉદેપુર: આજે છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાં ઊથલપાથલ થઇ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક કોંગ્રેસના નેતા નારણભાઈ ભાજપમાં ગયા એ કોઈ મોટી ઘટના નથી. કોંગ્રેસ પાસે...
સંદેશ ન્યુઝ ઈ-પેપરના પત્રકારે ડાંગ AAP ના સુનિલ ગામીત ભાજપમાં જોડાવવાની ફેલાવી ફેક ન્યુઝ.....
આહવા: સંદેશ ન્યૂઝ ના ઈ-પેપર માં એવી રીતે પ્રચાર કરવામાં આવેલ છે કે.. ડાંગ ના AAP ના ઉમેદવાર સુનિલ ગામીત ભાજપમાં જોડાશે... તે બાબતે...
અત્યાર સુધી ભાજપે આદિવાસી વિસ્તાર અને આદિવાસી સમાજ સાથે અન્યાય જ કર્યો છે: ચૈતર...
અંકલેશ્વર: ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાને ભરૂચ લોકસભાના ઉમેદવાર આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી...
















