વાપીના કરાયામાં પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમમાં ૨૯ ખેડૂતોએ તાલીમ મેળવી..
વલસાડ: વાપી તાલુકાના કરાયા ગામ ખાતે તા.૦૯ જુલાઈ ૨૦૨૪ના રોજ જિલ્લા ખેતીવાડી અધિકારી, વલસાડના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...
સેવાભાવી ડૉ.નીરવ 70 દિવસની જેલની સફર બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફૂલ હારથી કરાયા...
ખેરગામ: સામાજિક આગેવાન ડૉ.નીરવ પટેલનિઃ સહાય ને સહારો, ભૂખ્યાને ભોજન અને લોક સેવામાં હર હંમેશા દેવદૂત બની ને ઉભા રહેતા એવા ડૉ.નીરવ પટેલ પર...
વેલુગામ નર્મદા નદીમાં ગેરકાયેસર રેતી ખનન થતી વેળાએ ખાણ ખનીજ વિભાગના દરોડા..1.75 કરોડ માલ...
ઝઘડિયા: રેતીનું બેફામ રીતે ખનન કરતાં રેત માફિયા પ્રત્યે નર્મદાના ખાણ ખનીજ વિભાગ કુંભકર્ણ બની ગયા હોય એવું લાગી રહ્યું છે તેવામાં ખાણ અને...
ખેરગામના સેવાભાવી તબીબ ડો.નિરવ અને ડો.દિવ્યાંગી દ્વારા 14 જુલાઈએ રક્તદાન કેમ્પનું આયોજન
ખેરગામ: ખેરગામ વિસ્તારના સેવાભાવી તબીબ અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ અને ડો.દિવ્યાંગી તેમજ ચિંતુબાનો છાંયડો હોસ્પિટલ પરીવાર દ્વારા 14 જુલાઈ 2024એ...
ઉમરગામના અચ્છારી ભાગાથી સગીરા ગુમ..
વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના અચ્છારી ભાગા, તળાવ ફળિયા ખાતે રહેતી ૧૭ વર્ષ ૬ માસ ઉંમરની સગીરા શાયનાબેન બાબુભાઈ હળપતિ તા.૦૨-૦૭-૨૪ના રોજ સવારે ૭-૦૦...
વલસાડના મોગરાવાડીથી અજાણ્યા મૃતકની લાશ મળી આવી..
વલસાડ: વલસાડના મોગરાવાડી ખાતે સુકીતલાવડી પાસે રાજુભાઈની હોટલની પાછળ તા. ૨ જુલાઈ ૨૦૨૪ સાંજે ૫ વાગ્યા પહેલા હરકોઈ વખતે એક અજાણ્યો ૪૫ વર્ષીય મિથુનભાઈ...
વઘઇ રેલવે સ્ટેશન પાસે ‘એક પેડ માં કે નામ’ માં રોપાયેલા છોડવા પશુઓ આરોગી...
વઘઇ: એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત વઘઈ રેલ્વે સ્ટેશન પાસે ગુજરાત વિધાનસભાનાં નાયબ દંડક તથા ડાંગનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કરાયું...
ડાંગ જિલ્લામાં વરસાદને પગલે એક બળદ તણાયો.. કેટલેક ઠેકાણે વીજ લાઇન ઉપર વૃક્ષ...
આહવા: વિશિષ્ટ ભૃપુષ્ઠ ધરાવતા ડાંગ જિલ્લામાં થઈ રહેલા વરસાદને પગલે, જિલ્લાના સુબીર તાલુકાનાં હિંદળા ગામે એક પશુપાલકનો બળદ તણાઇ જતા મૃત્યુ પામ્યો છે. પ્રાપ્ત...
ધરમપુર પીપરોળના ઘાટમાં આવેલ સેલ્ફી પોઈન્ટની બિલ્ડીંગ હલી રહી છે, આવનાર દિવસમાં સર્જાઈ શકે...
ધરમપુર: કુલુમનાલીની પહાડીઓ પણ તેની સામે ફિક્કી લાગે એવા ધરમપુરના વિલ્સન હિલનું સોંદર્ય વર્તમાન સમયમાં સૌળે કળાએ ખીલ્યું છે ત્યારે ત્યાં જતાં પહેલાં પીપરોળ...
સાપુતારા પ્રવાસે આવેલી લકઝરી બસ શામગહાનના ઘાટમાં નીચે ખાબકી, સર્જાયો જીવલેણ અકસ્માત
સાપુતારા: ગતરોજ 5:30 વાગ્યાના સમયગાળા દરમિયાન સુરતથી સાપુતારા પ્રવાસે આવેલી લકઝરી બસ શામગહાનના ઘાટમાં નીચે ખાબકી અને જીવલેણ અકસ્માત થયો હતો, જેમાં ઘણા લોકો...
















