NESTS દ્વારા ભરતી કરેલા શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવામાં તકલીફોને લઈને ડાંગમાં અપાયું આવેદનપત્ર..
ડાંગ: ભારત સરકારની આદિજાતિ મંત્રાલય હેઠળ ની એક સ્વાયત સંસ્થા દ્વારા ESSE -2023 હેઠળ ચાલતા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફના ભરતી અભિયાન હેઠળ CBSE દ્વારા...
નવસારી પાણી પુરવઠાના આ છે કૌભાંડીઓ.. જાણો એમની અવળચંડાઈઓ.
નવસારી: થોડા દિવસ પહેલા પાણી પુરવઠાના સમગ્ર કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા 14 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યા છે. જે પૈકી ત્રણ મહિલા સહિત...
ભરૂચમાં યોજાઈ ભારતીય પત્રકાર સંઘની બેઠક.. જાણો કયા મુદ્દાઓ પર થઇ ચર્ચા-વિચારણા
ભરૂચ: ગતરોજ ભારતીય પત્રકાર સંઘની જિલ્લા કક્ષાની બેઠક મળી હતી. જિલ્લા માહિતી કચેરીના સભાખંડમાં મળેલ આ બેઠકમાં ભારતીય પત્રકાર સંઘના જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે...
પેપર કપમાં ચા- કોફી પીવાથી કેન્સર થઈ શકે છે.. ? શું કહે છે રીસર્ચ
વાંસદા: પ્લાસ્ટિક કપ સ્વાસ્થ્ય માટે સારા નથી એમ માની આપણે પેપર કપનો ઉપયોગ કરીએ તે કેમિકલ ફ્રી એમ માની આપણા સ્વાસ્થ્ય સલામતી માટે આપણે...
સંજાણમાં આદિવાસી યુવકને ન્યાય મળશે કે નહિ તે નથી ખબર, પણ હત્યા પર રાજકારણ...
ઉમરગામ: સંજાણના આદિવાસી પરિવારના દીકરાની હત્યા બાદ ન્યાય મેળવવા ઝંખતું પરિવારને મળીને કે સોશિયલ મીડિયાના માધ્યમથી નેતાઓ મુલાકાત કરીને પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા...
પાણી પુરવઠાના કૌભાંડને લઈને અનંત પટેલે કહ્યું.. આ તો નાની માછલીઓને પકડાઈ છે મોટા...
વાંસદા: પાણી પુરવઠાના કરોડો રૂપિયાનો નવસારીમાં કરવામાં આવેલો કૌભાંડને લઈને વાંસદા- ચીખલીના આદિવાસી ધારાસભ્ય તપાસ એજન્સીઓ સામે સવાલો ઉભા કર્યા છે અને આ કેસમાં...
ધરમપુર માલનપાડા મોડલ સ્કૂલમાં યોજાઈ બાળ સાસંદ ચૂંટણી.. શું હતી ખાસિયતો: જાણો
ધરમપુર: લોકશાહીમાં ચૂંટણી મહત્વનું અંગ છે. વિદ્યાર્થીઓ લોકશાહી વિશે, ચૂંટણીની પ્રક્રિયા વિશે અભ્યાસના ભાગરૂપે શીખે છે ...પરંતુ વાસ્તવિક રૂપમાં ચૂંટણીનો માહોલ ઊભો કરવાથી વિદ્યાર્થીઓની...
વાંસદા મનપુર હાઈસ્કૂલમાં યોજાયો નેત્રચિકિત્સા કાર્યક્રમ.. 512 બાળકોની કરાઈ તપાસ..
વાંસદા: પ્રજ્ઞાસૌરભ માધ્યમિક શાળા મનપુર વાંસદામાં જ્યાં હમેશા બાળકોના તંદુરસ્ત શિક્ષણની સાથે તમામ બાળકોના મન અને તન સ્વસ્થ રહે તે માટે પણ હંમેશા શાળા...
ગાયના છાણ સહિત વિવિધ પ્રકારના ઝાડના સુકા પાંદડા-ડાળીઓ ઉપયોગ કરી જમીનને ગુણવત્તાયુક્ત બનાવી ધરુનો...
રાજપીપળા: પ્રાકૃતિક કૃષિ ખેડૂતમિત્રો અપનાવે અને જમીનને મૃતઃપ્રાય થતી અટકાવવા માટે કેન્દ્ર અને રાજય સરકાર તેમજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી...
નવસારી બીલીમોરામાં પાણી પુરવઠા વિભાગના ક્લાસ -1 અધિકારી સસહિત 10 લોકોની સુરત CID ક્રાઈમ...
નવસારી: જિલ્લાના બીલીમોરામાં પાણી પુરવઠા વિભાગના ક્લાસ -1 અધિકારી સહિત 10 લોકોની સુરત CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે....
















