વાંસદાના મોટી વાલઝર ગામે દીપડાનો આતંક, 10 વર્ષીય બાળકી પર હુમલો કર્યો, ગળા પર...
વાંસદા: વાંસદાના મોટી વાલઝર ગામે 10 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો, જેનું પરિણામે ગામમાં ફરી એકવાર દીપડાના આતંકની અસર જોવા મળી છે. દીપડાએ...
વાંસદાના મનપુર હાઈસ્કૂલના બાળકો તાલુકા કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ..
વાંસદા: સ્પોર્ટ્સ ઓથરિટી ઓફ ગુજરાત ના માધ્યમ થી જિલ્લા રમત ગમત કચેરી નવસારી દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રજ્ઞા સૌરભ...
ખેરગામ બહેજ ગામમાંથી વહેતી તાન-માન નદીમાં નાહવા પડેલા યુવકની ડૂબી જતાં મોત.. લાંબી શોધખોળ...
ખેરગામ: આજરોજ ખેરગામ બહેજ ગામના પટેલ ફળિયામાંથી વહેતી તાન-માન નદીમાં નાહવા પડેલા યુવકનો પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં તે ડૂબી ગયાની ઘટના બની હતી...
ગુજરાતમાં 11 માસ કરાર આધારિત નોકરી કરતા સરકારી તબિબોને કાયમી કરવા SASની મુખ્યમંત્રીને રજુવાત…
ખેરગામ: ગુજરાત રાજય સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લાના પ્રમુખ ડો. નીરવ પટેલ દ્વારા લાંબા સમયથી કરાર આધારિત સરકારી તબિબોને કાયમી કરવા અને અન્ય લાભો...
કપરાડામાં બસ ખોટકાતા મુસાફરો અટવાયા.. ખટારા બસને ધક્કો મારતા લોકો..
કપરાડા: વલસાડ ડેપો દ્વારા કપરાડા તરફ જતી બસો ખખડધજ મૂકવાને કારણે વલસાડ થી કપરાડા તરફ જતી મહત્વની સવારે 5:45 અને 6:30 ની બસ રૂટ...
માંડવી સુગર ફેક્ટરીના વેચાણ બાબતે સરકારી પ્રશાશન ધૂતરાષ્ટ્રની જેમ આંધળાની ભૂમિકામાં…?
માંડવી: ગતરોજ માંડવી સુગર ફેક્ટરીને જૂન્નર સુગર લિમિટેડ કંપનીને બારોબાર વેચાણ બાબતે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે સમગ્ર આદિવાસી વિસ્તારમાં ઠેર ઠેર આ...
નવસારીની હોટલમાં સેક્સ માણતાં 23 વર્ષીય યુવતીનું દર્દનાક મોત, ફોરેન્સિક રિપોર્ટમાં ધ્રુજાવનારો ખુલાસો..
ચીખલી: પ્રેમના નામે શરીરસુખ માણવાની હદ સુધી પોહચી જનારા આજના યુવક-યુવતી માટે આ કિસ્સો રેડ લાઈટ બરાબર છે. નર્સિંગનું ભણતી 23 વર્ષની છોકરીનું હોટલમાં...
વાંસદાના રાણી ફળીયામાં કાવેરી નદી કિનારે આંબાની વાડીમાં નર્સિંગ કરતી 19 વર્ષીય યુવતીએ ખાધો...
વાંસદા: ચીખલી તાલુકામાં નર્સિંગ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ વાંસદાના રાણી ફળીયામાં કાવેરી નદી કિનારે આંબાની વાડીમાં અગમ્ય કારણો સર ફાંસો લગાવી આત્માહત્યા કરી લીધાની...
સરકારી વિજ્ઞાન કોલજ ભિલાડના વિદ્યાર્થીઓ માટે યોજાયો શૈક્ષણિક પ્રવાસ..
વલસાડ: સરકારી વિજ્ઞાન કોલેજ ભિલાડના યુવા ટુરિઝમ ક્લબ અંતર્ગત પ્રિન્સિપલ શ્રી ડૉ. દિપક ધોબીના અધ્યક્ષસ્થાને પ્રો. યોગેશ હળપતિના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માટે સાપુતારામાં શૈક્ષણિક...
વઘઈથી બીલીમોરા જતી નેરોગેજ ટ્રેનના પાટા પર ઉનાઇ પાસે ભિક્ષુક કપાયો.. સારવાર બાદ મોત..
ઉનાઈ: વઘઈથી બીલીમોરા જઈ રહેલી નેરોગેજ ટ્રેનની ઉનાઈ પાસે અડફેટે ભિક્ષુક આવી જતાં તે કાપાયો હતો. તેને 108 ની મદદથી વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર...
















