તિલકવાડા તાલુકામાં એક સબવાહિની પણ નથી કે દિપડાના હુમલામાં મારણ થયેલ આદિવાસી મહિલાને ટ્રેકટરમાં...

0
તિલકવાડા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામની આદિવાસી મહિલાને ગઈકાલે રાત્રે 7:30 કલાકે ઘરના પાછળના ભાગેથી નાહવા બેઠા હતા ત્યારે અચાનક કપાસના ખેતરમાંથી દીપડો...

વલસાડ ડોક્ટર્સ એસોસિએસનના પ્રમુખપદે શ્રી હોસ્પિટલના ડો.નિશિથ પટેલની વરણીથી તબીબોમાં ખુશીનો માહોલ.

0
વલસાડ: છેલ્લા 37 વર્ષ કરતા વધારે સમયથી વલસાડના એલોપેથીક તબિબોના પ્રશ્નોને લઈને કાર્યરત ઇન્ડિયન મેડિકલ એસોસીએસનની વલસાડ શાખા વલસાડ ડોક્ટર્સ એસોસિએસનના પ્રમુખપદે શ્રી હોસ્પિટલના...

માંડવીમાં વિદ્યાર્થીનીઓની છાતી પર હાથ નાંખતો અને ચુંબન કરતો આશ્રમશાળાનો યોગેશ પટેલ નામના લંપટ...

0
માંડવી: ગતરોજ માંડવીમાં નરેના આશ્રમશાળામાં ધોરણ 7 અને 8ની ચાર નહીં પણ 35 વિદ્યાર્થીનીઓની આચાર્યએ છાતીને સ્પર્શ અને તેના હોઠ પર ચુંબન કરી છેડતી...

વલસાડમાં સ્ટંટ કરતા 9 બાઈકર્સ યુવકોની પોલીસે કરી ધરપકડ, કડક કાર્યવાહી ધરાઈ હાથ..

0
વલસાડ: દિવસે દિવસે યુવાઓમાં બાઈકનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે ગતરોજ વલસાડ જિલ્લામાં ડુંગરી નજીકના વિસ્તારમાં 9 જેટલા યુવકો બાઈ પરક સ્ટંટ કરી રહ્યા...

વાંસદામાં વધુ એક દીપડો ઝડપાયો..ત્રણ હુમલાની ઘટના બાદ વનવિભાગે દીપડી અને દીપડાને પાંજરે પુરતા...

0
વાંસદા: ગતરાત્રીએ વાંસદા તાલુકામાં આવેલાં મોટી વાલઝર ગામે મૂકવામાં આવેલા પાંજરામાં એક દીપડો પાંજરે પુરાયો છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનોમાં હાશકારો થયો છે, વન...

જૂજવા IP ગાંધી હાઈસ્કુલમાં યુવા પેઢીમાં દેશભક્તિનું સિંચન કરવા ઓએસિસ મિસાલ કાર્યક્રમનું આયોજન..

0
વલસાડ: 10 જેટલાં દેશોમાં અને ભારત દેશના 10 જેટલાં રાજયોમાં યુવાનોમાં દેશભક્તિ અને જનજાગૃતિ ફેલાવવા શરુ કરવામાં આવેલી ઓએસિસ સંસ્થા જે આજે લાખો સભ્યો...

વાંસદાના સરા ગામથી પસાર થતી અંબિકા નદીમાં નાહવા પડેલા 3 મિત્રો પૈકી 1નું ડૂબી...

0
વાંસદા: આજરોજ વાંસદાના ઉનાઈ ગામના નાકા ફળિયામાં રહેતા 21 વર્ષના વિશાલ નવીનભાઈ ગાયકવાડ મિત્ર બ્રિજેશભાઈના જન્મ દિવસ નિમિત્તે સરા ગામની સીમમાં અંબિકા નદીએ ઉજવણી...

વ્યારાના રૂપવાડા ગામમાં સરપંચ અને તલાટી મળીને ભ્રષ્ટાચાર કરી મોટી ઉપાચત કરી હોવાનું આવ્યું...

0
વ્યારા: તલાટી કમ મંત્રી રૂપવાડા ને જાણ કરવામા આવેલ હતી કે આપ સામાન્ય સભા બોલાવો અને ગ્રામજનો ના પ્રશ્નોનો નિરાકરણ બાબતે. ગ્રામ સભા બોલાવવા...

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલજી તમે નર્મદાની પ્રજાના પ્રશ્નો મુદ્દે મૌન કેમ છો..? નિરંજન ભાઈ વસાવા

0
નર્મદા: ગુજરાતના મુખ્યમંત્રી નર્મદાના વધામણા કરવા આવ્યા હતા ત્યારે તેમને પ્રજા પૂછી રહી છે કે દાહોદ જિલ્લામાં છેલ્લા 15 20 દિવસ પહેલા એક પ્રાથમિક...

વાંસદામાં દીપડાના બે બાળકી પર હુમલા બાદ હવે ફરીવાર વહેલી સવારે ત્રીજો હુમલો.. વન...

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના સિંગાડ ગામના નિશાળ ફળિયામાં રહેતા વિનોદભાઈ ઠાકોરભાઈ પટેલ પર દીપડાએ આજ રોજ વહેલી સવારે હુમલો કર્યો હતો, જેમને સારવાર માટે...