સેલંબામાં ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય મૃતક બાળકીને કેન્ડલ માર્ચ કરી અપાઈ શ્રદ્ધાંજલિ
ઝઘડિયા: ક્યાં સુધી આવી રીતે ગુજરાતમાં આવી રીતે નાની દીકરીઓ દુષ્કર્મનો ભોગ બનતી રેહશે..! શું આ કિસ્સાઓ બંધ નહિ થાય પૂછે છે દક્ષિણ ગુજરાત..!...
નર્મદા ડેમ પાછળ આવેલા મહારાષ્ટ્રના ગામમાં 13 બાળકોએ રતનજોતના બીજ ખાઈ લેતા થયા ગરુડેસ્વર...
નર્મદા: Decision Newsને પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે 23 ડિસેમ્બર ની રાત્રે 11 વાગે નર્મદા ના ગ્રુડેશ્વર ના સરકારી દવાખાને 13 જેટલા બાળકો ને ખોરાકી...
ડેડિયાપાડામાં શ્રીમતી શારદા દેવી ઈંગ્લીશ મીડીયા સ્કૂલમાં વાર્ષિક કાર્યક્રમનું થયું આયોજન
ડેડિયાપાડા: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલી શ્રીમતી શારદા દેવી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલે આજરોજ તેમના શૈક્ષણિક સત્રના વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો...
ગરુડેશ્વરમાં આંબેડકર વિરુદ્ધ નિંદનીય નિવેદનના વિરોધમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિએઅમિત શાહના રાજીનામાની માંગ સાથે...
ગરુડેશ્વર: ગતરોજ ગરુડેશ્વર મામલતદાર કચેરી ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રાણ પ્રશ્નો અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ...
ઝઘડિયામાંમાં 10 વર્ષની બાળા પર રેપ વિથ મર્ડરની ઘટના બાદ આમોદની 71 વર્ષની વૃદ્ધા...
આમોદ: હવે બાળકીઓ જ નહીં 71 વર્ષીય વૃદ્ધા પણ અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે ત્યારે ઝઘડિયા 10 વર્ષની બાળા પર રેપ વિથ મર્ડરની ઘટના...
ઝઘડિયાના ઉમલ્લા ગામમાં પર પ્રાંતિય ઇસમને મકાન ભાડે આપનાર મકાન માલિક વિરુધ્ધ નોંધાયો ગુનો..
ઝઘડિયા: ગુજરાત સરકારના ભાડુઆતને લઈને બદલાયેલા ધારાધોરણના કારણે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામમાં પોલીસ મથકે નોંધણી કરાવ્યા વિના પર પ્રાંતિય ઇસમને મકાન ભાડે આપનાર મકાન...
ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે પત્તાપાનાનો જુગાર રમતાં 6 ઈસમો 36680 હજારના મુદ્દામાલ ઝડપાયા..
ઝઘડિયા: આદિવાસી વિસ્તારોમાં હાલમાં ગેર કાનૂની પ્રવૃતિઓ વધી રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામેથી પોલીસે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા છ ઇસમોને...
500 થી વધુ મુસાફરોને અપડાઉન કરવામાં પડતી મુશ્કેલીને લઈને કલ્પેશ પટેલની ધરમપુર ડેપો મેનેજરને...
ધરમપુર: ગતરોજ ફરી ધરમપુર ડેપોથી મોરખલ, દાબખલ સુધી અગાઉ જે પાસ કાઢી આપતાં હતા તે બંધ કરી દેતા આશરે 500 કર્મચારીઓને તખલીફ પડતી હોઈ...
સાંસદ મનસુખ વસાવા કેમ છે નારાજ.. પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્રમાં શું લખ્યું..
ભરૂચ: ગતરોજ ભરૂચ લોકસભા વિસ્તારના સાંસદ મનસુખભાઇ વસાવાએ ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખી ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાઓમાં તેમણે સુચવેલ કામોમાંથી...
ધરમપુરના માલનપાડાના ખોરી ફળિયાના યુવાને વાપીમાં રાખેલ રૂમમાં જ ગળે ફાંસો ખાઈ અજાણ્યા કારણોસર...
ધરમપુર: આત્મહત્યા જ મુશ્કેલીઓથી છૂટવાનો એક રસ્તો હોય તેમ દિવસે-દિવસે એના કિસ્સાઓ વધી રહ્યાં છે ત્યારે ફરી એક વખત ગતરોજ રાત્રી દરમિયાન ધરમપુર તાલુકાના...
















