શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત દિવાન ધનજીશા હાઇસ્કુલ ઝઘડિયા ખાતે 110 મા સ્થાપના...
ભરૂચ: આ દિવાન ધનજીશા શાળાની સ્થાપના 1914 માં કરવામાં આવી હતી અને જે બાદ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ દિવાન ધનજીશા હાઈસ્કૂલના...
ઝઘડિયા તાલુકાના ભાજપ સંગઠન પ્રમુખ ને લઈ હાલના 7 ટર્મથી ચુંટાતા સાંસદ મનસુખ વસાવાએ...
ભરૂચ: ભરૂચ લોકસભા મતવિસ્તારમાં બધા જ તાલુકા/શહેર એકમોમાં સંગઠનનાં પ્રમુખોની જે વરણી થઈ એ તમામ ને હું આવકારું છું. પરંતુ ઝઘડિયા તાલુકામાં સંદીપ પટેલ...
ખાખી બની મદદગાર.. ભરૂચ રેલ્વે સ્ટેશન પર મહિલા કોન્સ્ટેબલે માનવતાની રાહે પ્રસૂતિ કરાવી સુંદર...
ભરૂચ: ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલોએ માનવતા મહેકાવી છે. જેમાં ગતરોજ રાત્રિના અવંતિકા એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં મહિલાને પ્રસુતિની પીડા ઉપડી...
ધોળા દિવસે ધારિયાના ઘા મારી ગરુડેશ્વરના વાંસલા ગામના યુવાનની કરપીણ હત્યા.. હત્યારા છુમંતર
રાજપીપળા : ગરુડેશ્વર ના વાંસલા ગામ પાસે મુખ્ય માર્ગ પર ધોળા દિવસે બે યુવાનો બાઇક પર આવ્યા અને એક યુવાનને ગાળાના ભાગે ધારિયાના ઉપરા...
ચીખલીના માંડવખડક ગામમાં ચોરીના બનાવો આવ્યા સામે.. ખેરગામ અને રૂમલા પોલીસ પેટ્રોલિંગના નામે પોતાના...
ચીખલી: થોડા વર્ષોથી જ ગામડાઓમાં ચોરીના બનાવ બનવા લાગ્યા છે ત્યારે ગતરોજ રાત્રીએ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં દુકાન ફળીયામાં ખેરગામ હાઈવે ઉપર આવેલી દુકાનમાંથી...
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી…
અંકલેશ્વર: GIDCમાં આવેલ ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ,ફાયર વિભાગે આગ પર મહામહેનતે કાબુ મેળવ્યો હતો.અંકલેશ્વર GIDCમાં આવેલ ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ,ફાયર વિભાગે આગ પર મેળવ્યો...
સુથારપાડામાં આધાર સેન્ટર ફાળવવાનો મુદ્દો પોહ્ચ્યો સાંસદના દરબારમાં..
વલસાડ : હાલે રાજ્યભરમાં ઇકેવાયસી, અપાર આઇડી, રેશન કાર્ડ લિંક અપ સહિતના મુદ્દે લોકો અટવાઈ રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતના બોર્ડર વિલેજ વિસ્તાર સહિત...
ફરિયાદ દાખલ કર્યાના 27 દિવસ વીત્યા છતાં નાનાપોંઢા પોલીસ આરોપીઓની પકડી શકી નથી.. બોલો.....
કપરાડા: ચકચાર મચાવેલા કપરાડા ઓઝરડા ગામના શુકકરભાઈ જાનીયાભાઈ ઓઝરીયાના મૃત્યુના કિસ્સાના કેસમાં તેમના જમાઈ ગામજુભાઈ ધાકલભાઈ વસાવા સહિત અન્ય શખ્સો પર હત્યાના આક્ષેપ થયા...
ચીખલીમાં એકકી રાતે વરસો જુનું બગલાદેવ મંદિર અને રેફરલ હોસ્પિટલ પાસેનું મુસ્લિમ ધાર્મિક સ્થળ...
ચીખલી: ગતરોજ ચીખલીના મુખ્યમાર્ગ સ્થિત ધાર્મિક દબાણ દૂર કરવાની પહેલ હિન્દુ દ્વારા કરી થાલા બગલાદેવ મંદિરનો શેડ સ્વેચ્છાએ ઉતારી વિધિપૂર્વક મૂર્તિ ખસેડવાની તજવીજ હાથ...
વાપીમાં વડાપાઉં વેચતા પરિવારના 7 વર્ષીય બાળકનો ઝાડી ઝાંખરામાં મળ્યો મૃતદેહ.. જિલ્લા પોલીસ હત્યારાને...
વાપી: વડાપાઉં લેવા ગયેલ વાપી શહેરના છીરી વિસ્તારમાં શ્રમજીવી પરિવારના એક 7 વર્ષીય બાળકની હત્યા કરેલી હાલતમાં ઝાડીઝાંખરા માંથી મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં...
















