લેખક, કવિ, સંપાદક અને નિબંધકાર મણિલાલ હ. પટેલના જીવન પર લખાયેલા પુસ્તક “માટી મલક...

0
વલસાડ: ગુજરાતના જાણીતા લેખક, કવિ, સંપાદક અને નિબંધકાર શ્રી મણિલાલ હ. પટેલજીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે તેમના જીવન પર લખાયેલા જીવન ગ્રંથરૂપી પુસ્તક "માટી મલક...

14 વર્ષની સગીરાને અશ્લીલ વિડીયો બતાવી છેડતી કરવાનો કિસ્સો વલસાડમાંથી આવ્યો પ્રકાશમાં..

0
વલસાડ: 14 વર્ષની સગીરાને અશ્લીલ વિડીયો બતાવી.. આપણે આવું કરીશું એવું કહી એક આધેડ વ્યક્તિ દ્વારા છેડતી કર્યાનો વલસાડ શહેરમાં કિસ્સો બન્યાનો બહાર આવ્યું...

આદિવાસીઓમાં લોકચેતના માટે 17 ફેબ્રુઆરી 2025 યોજાશે “જળ- જંગલ-જમીન સંરક્ષણ પદ યાત્રા”..!

0
માંડવી: ગુજરાતમાં આદિવાસીઓના જળ જંગલ અને જમીનને છીનવીને સરકાર સતત અત્યાચાર કરી રહી છે આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ પર થઈ રહેલા અન્યાય અને અત્યાચારની વિરુદ્ધમાં...

ધરમપુરમાં 21 ફેબ્રુઆરી થશે રાજચંદ્ર સર્વમંગલ યુનિવર્સિટીનું ખાતમુહુર્ત.. શું છે કરંજવેરી ગ્રામજનોનો મૂડ

0
ધરમપુર: શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની ઉપસ્થિતિમાં આગામી 21 મી ફેબ્રુઆરી, 2025 ના રોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ યુનિવર્સિટીના...

આંબાવાડીવાળા ખેડૂતો સાંભળો.. આંબાના થડમાં લગાવી દો આ પાવડર, જીવાત થઈ જશે અદ્રશ્ય..

0
વલસાડ: આંબામાં મોર આવી ગયા છે પણ મોરમાં જીવાતનો ઉપદ્રવના કારણે ઉત્પાદન ઉપર મોટી અસર ઊભી થવાની ચિંતા દરેક આદિવાસી ખેડૂતોને સતાવી રહી છે...

સુરત જિલ્લાની ત્રણ સરકારી શાળામાં 150 વિદ્યાર્થીઓને વાઇરલ ચેપ, 18 હોસ્પિટલમાં..

0
સુરત: સુરત જિલ્લામાં એક જ કેમ્પસમાં આવેલી ત્રણ સરકારી રહેણાંક શાળાઓના 150 થી વધુ વિદ્યાર્થીઓ વાયરલ ચેપથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું અને તેમાંથી...

ખેડૂત અને વેપારી બહુમતી ધરાવતા ખેરગામ તાલુકામાં વજનકાંટાના ઉત્પાદન યુનિટનો પ્રારંભ..

0
ખેરગામ: હાલના સમયમાં સામાજિક મોભીઓના વર્ષોની મહેનતના પરિણામે વધી રહેલી સામાજિક જનજાગૃતિથી આદિવાસી યુવાનો વ્યાપાર ધંધા ક્ષેત્રે સારુ કાઠું કાઢી રહ્યા છે. ધવલ પટેલ...

કપરાડાની આદિવાસી દીકરીઓ રાજ્ય અને વલસાડ જિલ્લાનું બની ગૌરવ..

0
કપરાડા: ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા આયોજિત સીધી રાજ્ય કક્ષાની અંડર-11 એથલેટિક્સ મીટ સીઝન 3.0 માં કપરાડા ની પાનસ ડિફેન્સ એકેડેમી અને પી.એન.સી. પબ્લિક...

ધરમપુરના શેરીમાળ ગામમાં RAINBOW WARRIOR’S DHARAMPUR ગ્રુપનો 50મો મહારક્તદાન કેમ્પ.. 102 યુનિટ થયું રકતદાન

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના શેરીમાળ ગામે 50મો મહારક્તદાન કેમ્પ પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, RAINBOW WARRIORS DHARAMPUR, અને તાડપાડા યુવા મિત્ર...

સરકાર પાસે તમામ સામાજિક આંદોલનોમાં થયેલા કેસોને સમાન ન્યાયની ચૈતર વસાવાની માંગ..

0
ડેડીયાપાડા: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને કેવડીયા બચાવો આંદોલન સમિતિના ડૉ. પ્રફુલ્લ વસાવાએ રાજ્ય સરકાર સામે મહત્વપૂર્ણ માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે, જ્યારે...