આદિવાસી ખેડૂતોને આંબાવાડીમાં કેરી પાકને બચાવવા અને આવક વધારવા ઘોડવણીના ઠાકોરકાકાએ શું આપી સલાહ..

0
ચિખલી: ચાલુ વર્ષે આદિવાસી ખેડૂતોના આંબાવાડીમાં પુષ્કળ મોર આવ્યો, પાંદડાં કરતાં મોર વધારે આવ્યા પણ પાછળથી ખરાબ હવામાનને લીધે બધો જ મોર સુકાઈ ગયો,...

‘મૈને નમક કા કાનુન તોડા હૈ’ ના પગરણ 12 માર્ચે 1930 ના રોજ...

0
વલસાડ: 12 માર્ચ 1930 ના રોજ દાંડીકુચની શરૂઆત ગાંધીજીએ તેમના 78 સાથીદારો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમેથી “પદયાત્રા” સ્વરૂપે કરી હતી. વલસાડ જીલ્લાના નવસારી (તે...

વલસાડમાં આદિવાસી દીકરીનો આપઘાત કે હત્યા ? દિવ્ય ભાસ્કર એક પક્ષનું સાંભળી ખોટા સમાચાર...

0
વલસાડ: ગતરોજ વલસાડ તાલુકાના અટગામ ઘોડા ફળિયામાં એક પરિણીતાએ નોકરી કરવાની ના પાડવામાં આવતા આત્મહત્યા કરી લીધાના દિવ્ય ભાસ્કર દ્વારા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા...

મોરારી બાપુ સાચા કે સુપ્રીમ કોર્ટ: પ્રકૃતિ પૂજક આદિવાસી લોકોનો કોઈ ધર્મ જ નથી...

0
તાપી: મોરારી બાપુએ પોતાની એક રામ કથા દરમિયાન સરકારને જાણકારી આપી છે કે, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં મફત શિક્ષણના નામે આદિવાસી ભાઈઓ- બહેનોનું ધર્મ પરિવર્તન...

વનચેતના કેન્દ્ર ગુમાનદેવ ખાતે એગ્રો ફોરેસ્ટ્રી અન્ડર RKVY યોજના અંતર્ગત યોજાયો એક દિવસીય વર્કશોપ..

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ખાતે આવેલ વનચેતના કેન્દ્ર પર આનંદ કુમાર વન સંરક્ષક શ્રી સામજિક વનીકરણ ભરૂચની અધ્યક્ષતામાં એગ્રો ફોરેસ્ટ્રી અન્ડર આર.કે.વી.વાય....

ઉકાઇ થર્મલમાં ખામીથી દ. ગુજરાતમાં બ્લેકઆઉટ..પાવર કટના કારણે 7 ટ્રેનો મોડી પડી…

0
ઉકાઇ: ઉકાઇ થર્મલ પાવર સ્ટેશનમાં બુધવારે બપોરના પોણા ચાર વાગ્યાના અરસામાં અચાનક 4 યુનિટ ટ્રીપ થઇ જતાં દક્ષિણ ગુજરાતમાં બ્લેક આઉટ જેવી સ્થિતી સર્જાઇ...

ધરમપુરના રાજપુરી તલાટ ગામના જૈનિકાબેન કઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયાની નોંધાઈ ફરિયાદ

0
ધરમપુર: આજરોજ આશરે પોણા ત્રણેક વાગેની રાત્રે જૈનિકાબેન નામની પરણિત મહિલા ઘરના સભ્યોને કોઈપણ પ્રકારની જાણકારી આપ્યા વિના ક્યાક ચાલ્યા ગયાની ફરિયાદ ધરમપુર પોલીસ...

31 માર્ચથી લેન ડ્રાઇવિંગ નિયમો કડક બનશે, SPએ ટ્રાન્સપોર્ટરો સાથે કરી બેઠક…

0
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લામાં વધતા જતા રોડ અકસ્માતોને રોકવા માટે પોલીસ વિભાગે મહત્વપૂર્ણ પગલું લીધું છે. વલસાડ એસપી ડૉ. કરનરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને વાપી ટ્રાન્સપોર્ટર...

નેત્રંગ તાલુકાના ગામોના વિવિધ પ્રશ્ર્નોને લઈને આદિવાસી મહા સંઘ ગુજરાત દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું…

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા વાલિયા અને નેત્રંગ સહિતના ટ્રાયબલ તાલુકાઓમાં આદિવાસી સમુદાયના લોકો આરોગ્ય, શિક્ષણ અને પ્રાથમિક સુવિધાઓ સહિતની વિવિધ પ્રશ્ને હાલાકી ભોગવી રહ્યા...

માંડવી તાલુકાના ગામમાં ફરી દિપડાનો આતંક બે મહિલા સહિત એક યુવકને ગંભીર ઇજા…

0
માંડવી: માંડવી તાલુકો મોટાભાગનો વિસ્તાર જંગલ થી ઘેરાયેલો હોવાને કારણે દીપડાનો આતંક અવારનવાર જોવા મળતો હોય છે ત્યારે ફરી એકવાર આવી ઘટના માંડવી તાલુકાના...