SAS વલસાડ તાલુકા દ્વારા આયોજિત આદિવાસી એકતા કપ-2025 માં અંડરગોટાની ટીમ વિજેતા..

0
વલસાડ: આદિવાસી સમાજમાં જનજાગૃતિ અને યુવાનોમાં શારીરિક આરોગ્ય પ્રત્યે સભાનતા વધારવા માટે તીઘરા ગામના આગેવાન મુકેશ પટેલ, માજી સરપંચ છનાભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, સાવન...

ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના પાપે ગૌમાતા ના ગૌચરણ અસુરક્ષિત..

0
ભરૂચ: વર્તમાનમાં પવિત્ર ગૌમાતાના ગૌચરણની જમીનો પર રાજનૈતિક વગ ધરાવતા ધંધાદારી લોકો કાયદામાં ફેરફારો કરાવી કબ્જો કરી રહ્યા છે જ્યારે ઈતિહાસ જોવા જઈએ તો...

“તું મરી કેમ નથી જતી” એમ કહેતા વાલિયામાં પ્રેમ પ્રકરણમાં એસિડ પી ને યુવતીનો...

0
ભરૂચ: ભરૂચ જિલ્લાના વાલિયામાં પ્રેમપ્રકરણમાં યુવતીએ એસિડ ગટગટાવી આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સ્યુસાઈડ નોટના આધારે પોલીસે મૃતકના પ્રેમી સહિત...

નવસારીના વિજલપોરની સરકારી પ્રા. શાળામાં બાળકોને અભ્યાસની સાથે વ્યવસાયલક્ષી તાલીમ પણ..

0
નવસારી: નવસારીના વિજલપોરમાં આવેલી આંબેડકરનગર પ્રાથમિક શાળામાં NEP-2020 અંતર્ગત પ્રિ-વોકેશનલ એજ્યુકેશન કાર્યક્રમમાં 10 બેગલેસ ડે ની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી ધોરણ...

વલસાડ જિલ્લામાં ગરમીનો પ્રકોપ.. ધરમપુરમાં 40 ડિગ્રી તાપમાન..

0
વલસાડ: રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ જિલ્લામાં આજે ગરમીનો પારો ઊંચો રહેશે. ધરમપુર તાલુકામાં સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન નોંધાશે. કપરાડામાં 38 ડિગ્રી...

ચીખલીના ખરોલી બારોલીયા ગામે એક સાથે બે દીપડા વન વિભાગના પાંજરામાં થયા કેદ બે...

0
નવસારી: નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં વન્ય પ્રાણી દીપડાનો કેહેર જોવા મળ્યો હતો. જ્યાં જોઈએ ત્યાં રોડ - રસ્તાઓ પર ખેતરોમાં, રહેણાંક વિસ્તારોમાં દીપડાઓ જોવા...

નવસારીના નેશનલ હાઇવેના ભુલાફળિયા પાસે ટ્રક-ટ્રેઇલર અને બસ વચ્ચે અકસ્માત..

0
નવસારી: ખારેલ 24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.ન.48 ઉપર ભુલાફળિયા કટ પાસે બસ-ટ્રક અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેને લઈને હાઇવે જામ થઇ...

નવસારીના બોરિયાચ ટોલ પર ફરી ભાવ વધારો, માત્ર સાડા ચાર મહિના બાદ ટોલટેક્સમાં વધારો,...

0
નવસારી: નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા બોરિયાચ ટોલનાકા પર ફરી એકવાર ટોલટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. નવેમ્બર માસમાં 70 ટકા જેટલો તોતિંગ...

વલસાડના મરલા ગામમાં એક છાત્રનું નાળિયેરી ઉપરથી પટકાતા મોત…

0
વલસાડ: વલસાડના મરલા ગામે આવેલી નવ નિર્માણ છાત્રાલય વિદ્યાલયનો એક વિદ્યાર્થી નાળિયેરીના ઝાડ પર ચઢવા જતાં અચાનક નીચે પટકાઇ ગયો હતો. જેને લઇ ગંભીર...

ઉમરગામમાં લોનની ઉઘરાણીથી કંટાળી યુવકે પોતાનું જીવન ટૂંકાવી લિધું…

0
ઉમરગામ: ઉમરગામમાં એક ચકચારી ભર્યા કિસ્સામાં પાણીપુરીની દુકાનના સંચાલક સાગર રાવલે આપઘાત કર્યો છે. આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. મૃતકના પરિવાર જનોએ આવાસ...