કપરાડા તાલુકાના અંભેટીમાં 66 કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ કરતા કનુભાઈ દેસાઈ..
કપરાડા: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. (જેટકો) દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ખાતે રૂ. 858 કરોડના ખર્ચે નવનિર્મિત 66 કે. વી. સબ સ્ટેશનનું...
નવસારીમાં ITI વિદ્યાર્થીની આત્મહત્યા: આલીપોરના 17 વર્ષીય સગીરે ખાપરિયા આંબાવાડીમાં ખાધો ગળેફાંસો..
નવસારી: આજરોજ નવસારી જિલ્લામાં આવેલ ITI માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીની આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. વિદ્યાર્થીની લાશ આલીપોર ગામમાં ખાપરિયા આંબાવાડીમાં 17...
કેવડિયામાં ફરી ત્રણ યુવાનો ચડ્યા મોબાઇલ ટાવર પર, વહીવટીતંત્ર સંવાદના બદલે વિરોધથી બચવાના પ્રયત્નોથી...
કેવડિયા: નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ટાવર પર ચડી જવાની ઘટનાઓમાં વધારો થયો છે. સ્થાનિક લોકો પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે લાઇટ...
જન્મદિવસ પર લોકો માટે પીવાના પાણીની પરબ મૂકી માનવતા મહેકાવતા ખેરગામના મહિલા તબિબ ડો....
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાનાં સેવાભાવી ડો.દિવ્યાંગીના જન્મદિવસ નિમિત્તે તેમની ”પટ બહાર મુખ્ય માર્ગ પર પાણીની પરબ મુકી માનવતા મહેકાવી હતી. ભર ઉનાળામાં તરસ્યા રાહદારીઓને...
કરોડોનો ખર્ચે બનાવેલો રેલવે ઓવરબ્રિજનો માત્ર 10 ટકા વાહનચાલકો કરે છે ઉપયોગ…
નવસારી: નવસારીમાં રેલવે ઓવરબ્રિજ ઉપર માત્ર 10 ટકા વાહનચાલકો ઉપયોગ કરે છે. જ્યારે પ્રકાશ ટોકિઝ અંડરબ્રિજનો 90 ટકા લોકો ઉપયોગ કરતા હોય ટ્રાફિકજામની સમસ્યા...
નવસારી લુન્સીકૂઈ વિસ્તારમાં પીવાના પાણીની લાઇન તૂટી…
નવસારી: નવસારી શહેરમાં લુન્સીકૂઈ વિસ્તારમાં આવેલ મુખ્ય પાણીની લાઇન અચાનક તૂટી જતા શહેરના અડધા વિસ્તારમાં પાણીનું વિતરણ મોડી સાંજ સુધી કરવામાં આવ્યું ન હતું....
સારવણી હાઈસ્કૂલના વિદ્યાર્થીની ઝળહળતી સિદ્ધિ, 800 મીટર દોડમાં રાજ્યમાં પ્રથમ…
ચીખલી: બાળકોમાં રહેલ વિવિધ ખેલકૂદની શક્તિઓને ઉજાગર કરતી સ્પર્ધા એટલે ખેલ મહાકુંભ, લાયન્સ જૂહુ શ્રી વી. કે. પટેલ વિદ્યાલય સારવણી બાળકોના સર્વાંગી વિકાસ કરતી...
દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો ઉકળાટના માહોલમાં વરસાદ..કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી..
દક્ષિણ ગુજરાત: વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે સવારથી જ પલટો જોવા મળ્યો હતો. આકાશ વાદળછાયું બન્યું હતું અને કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતની...
ભીલાડ સરીગામના ઉદ્યોગપતિઓને GPCBએ ધરતી બચાવવાની શીખામણ આપી…
ભીલાડ: સરીગામ જીઆઇડીસીના કેમિકલ ઝોનમાંથી પસાર થતી ગટરમાં કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી સતત વહેતા ધરતીને નુક્સાન પહોંચી રહ્યું છે. જે વચ્ચે જીપીસીબીએ અહીંના ઉદ્યોગપતિઓને...
નવસારીમાં રાહદારીઓ પર હુમલો કરતા તોફાની વાનરનું વન વિભાગે રેસ્ક્યૂ કરી જંગલમાં છોડયો..
નવસારી: નવસારીના ખાપરવાડા ગામના ભંડાર ફળિયામાં એક ઉપદ્રવી વાનરને વન વિભાગે સફળતાપૂર્વક પકડી લીધો છે. આ વાનર સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓ પર હુમલો કરતો...
















