ધરમપુરમાં ‘ઓપરેશન સિંદુર ‘ સૈનિકોને સલામી આપવા તિરંગાયાત્રા.. MLA અરવિંદ પટેલ રંગાયા દેશભક્તિના રંગમાં..

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકામાં 'ઓપરેશન સિંદુર ' માં સૈનિકો બહાદુરી ભરી લડત અને શોર્યને સલામી આપવા ધારાસભ્ય અરવિંદ પટેલની આગેવાનીમાં શૂરવીર સૈનિકોને સન્માનમાં તિરંગા...

અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા કરાઇ નવા તરીયા અને જુના દીવાની આંગણવાડીની રીનોવેશન કામગીરી

0
અંકલેશ્વર: આજરોજ અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા નવા તરીયા અને જુના દીવાની જર્જરિત થયેલી આંગણવાડીની રીનોવેશન કામગીરી કરી આપવામાં આવી હતી. જેને લઈને બાળકોમાં અને...

RF ફાઉન્ડેશનના દત્તક 18 ગામમાં શિક્ષણ અને માલિકીપણાની સમજ માટે સમુદાય બેઠકોનુ આયોજન..

0
ભરુચ નેત્રંગ: SRF ફાઉન્ડેશન ગ્રામીણ ભારતના વિધાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. ગ્રામીણ શિક્ષણ કાર્યક્રમ (REP) અંતર્ગત્ શાળાઓના ભૌતિક પરીવર્તન...

સુરતમાં ચાલી રહેલી મંદીમાં રત્નકલાકારોની બેરોજગારી, આત્મહત્યાને લઈને કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ..

0
સુરત: છેલ્લા કેટલાક સમયથી સુરતમાં ચાલી રહેલી મંદીથી રત્નકલાકારો બેરોજગાર બની ચૂક્યા છે અને કઇંક કલાકારો તંગ માહોલમા આત્મહત્યાનો રસ્તો પણ અપનાવી ચૂક્યા છે....

ભાજપના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયે યુવતીને હોટલમાં લઈ જઈ મિત્ર સાથે મળી અર્ધબેભાન કરી કર્યો...

0
સુરત: આ બનાવની વિગત મુજબ સુરતમાં ભાજપના વોર્ડનો મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય ૨૩ વર્ષીય યુવતીને માદક પીણું પીવડાવી અર્ધબેભાન હાલતમાં કારમાં જહાંગીરપુરાની એક હોટલમાં લઈ...

નંદીગામમાં લાહોરી જીરા કંપનીનાં પ્રદૂષણથી ભૂગર્ભ જળને ખતરો..

0
ઉમરગામ: નંદીગામમાં કાર્યરત લાહોરી જીરા કંપનીનું પ્રદૂષિત પાણી ખુલ્લા ખેતરમાં છોડતા ભૂગર્ભ પ્રદૂષિત થવાના એંધાણને લઇ તા.પં. પૂર્વ પ્રમુખે સરીગામ જીપીસીબીને બીજી વાર લેખિત...

કરજણના વલણથી ધુલિયા લઇ જવાતી બંને ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી 27 ભેંસોનો જીવ બચાઈ..

0
અંકલેશ્વર: કરજણ તાલુકાના વલણ ગામથી ભેંસોને કોઇ પણ જાતના ઘાસચારા કે પાણીની વ્યવસ્થા કર્યા સિવાય મહારાષ્ટ્રના ધુલિયા તરફ લઇ જવાતી હોવાની બાતમી આશિષ સોની...

નવસારીના કાલીયાવાડીથી ગ્રીડ રોડ પર ચાલુ મોપેડ ઉપર હાથ છોડી શીર્ષાસન કરનાર યુવાનની ધરપકડ..

0
નવસારી: નવસારીમાં રવિવારે એક યુવાન ચાલુ મોપેડ ઉપર હાથ છોડી અવનવા કરતબ કરતો કાર ચાલકે વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હતો. આ વીડિયો આખા...

પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર શાળાની સામેના દુકાનો અને ઈંટના ભઠ્ઠાની કાયદેસરતા ચકાસવા ખેરગામ મામલદાર પાસે...

0
ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકાનાં પાણીખડક ગામમાં આવેલ સંસ્કાર વિદ્યામંદિર શાળાની સામે આવેલ દુકાનો અને ઈંટના ભઠ્ઠાની કાયદેસરતા ચકાસવા મામલતદાર ખેરગામને લેખિતમાં રાજુવાત કરી તપાસ...

નાંદોદમાં બોગસ આવકના દાખલા કાઢવાનું કૌભાંડમાં બધા ભાજપના માણસો છે માટે હજુ સુધી પોલીસનો...

0
નાંદોદ: ચૈતર વસાવાએ એક ગંભીર મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં પેરેલલ કાર્યાલય ખોલીને લોકોને...