વાપી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ કંપનીમાં મધરાતે આગ લાગતા કરોડો રૂપિયાનું નુકસાન..
વાપી: વલસાડ જિલ્લાના વાપી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ કંપનીમાં મધરાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીના ટોપ ફ્લોર પર શોર્ટ સર્કિટને કારણે આગ...
યૂરિક ઍસિડ શું છે, તેના લક્ષણો.. જો તમારા શરીરમાં વધારે છે તો શરૂ કરી...
આરોગ્ય: પ્યુરીનથી ભરપૂર આહાર ખાવાથી શરીરમાં યૂરિક ઍસિડનું ઉત્પાદન થાય છે. યૂરિક ઍસિડ, એ એક પ્રકારનો નકામો પદાર્થ છે, જે શરીરમાંથી ફિલ્ટર થઈને બહાર...
ધરમપુરના ખાંડા ગામની પ્રાથમિક શાળામાં 0 થી 12 વર્ષના દરેક બાળકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે...
ધરમપુર: ગતરોજ ધરમપુરના ખાંડા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ‘‘અમૃતપેય’’નું આયોજન કરાયું. જેમાં 0 થી 12 વર્ષના દરેક બાળકોને સુવર્ણાપ્રાશનના ટીપાં પીવડાવવામાં...
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ગ્રાન્ટ મુદ્દે ધરમપુરમાં રજૂઆત.. 22 લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવી..
વલસાડ: વલસાડના પ્રયોજના વહીવટદાર અને ધરમપુરના પ્રાંત અધિકારી સમક્ષ આદિવાસી આગેવાનોએ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટેની સરકારી ગ્રાન્ટ અંગે રજૂઆત કરી છે.આદિવાસી...
ખેરગામમાં પ્રથમ વખત યોજાયેલ ઓલ ઇન્ડિયા આદિવાસી ક્રિકેટ ટુર્નામેન્ટમાં રામેશ્વર ઇલેવન ચેમ્પિયન બની..
ખેરગામ: ખેરગામના ભસ્તા ફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ઓલ ઇન્ડિયા બીગ બોસ રબર ટુર્નામેન્ટનું ખેરગામના યુવાનો પ્રતિક પટેલ,અંકુર રાઠોડ,કિશન રાઠોડ,સુભાષ પટેલ દ્વારા ભવ્ય આયોજન આદિવાસી...
વલસાડ જિલ્લામાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોમાં ભારે રોષ.. જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂતોના હિતમાં...
વલસાડ: વલસાડ જિલ્લામાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂતોના હિતમાં કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે.વલસાડ...
સાગબારા તાલુકાના નાલ- ખોપી ગામે ખેડૂતોના પ્રશ્નોને લઈને ખેડૂતો સાથે મનસુખ વસાવાએ કર્યો સંવાદ..
નર્મદા: આજરોજ સાગબારા તાલુકાના નાલ- ખોપી ગામે ખેડૂતોના પ્રશ્નોને લઈને ખેડૂતો સાથે સંવાદ કર્યો. ઉમરપાડા તાલુકાની રેંજમાં છેલ્લા 25 વર્ષથી જંગલની જમીન ખેડતા ખેડૂતોને...
ભરૂચ જિલ્લામાં આરટીઓ વિભાગે ત્રણ મહિનામાં ઓવરલોડ વાહનો સામે 3 માસમાં 1.18 કરોડથી વધારેના...
ભરૂચ: ભરૂચ જિલ્લામાં આરટીઓ વિભાગ થકી માર્ગ સલામતી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સલાહ...
નર્મદા જિલ્લામાં 31મી ઓક્ટો.એ પીએમ કેવડિયામાં, તૈયારીઓ શરૂ..
નર્મદા: આગામી 31મી ઓકટોમ્બર સરદાર પટેલના જન્મદિને એકતાનગરના આંગણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દર વર્ષે યોજાતી નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય એકતા પરેડ -2025 અંગે...
વલસાડ જિલ્લા પોલીસે ડુંગરા ખાતે સાયબર ક્રાઈમ, નવા કાયદા અને વ્યાજખોરી વિરુદ્ધ જનજાગૃતિ માટે...
વલસાડ: વલસાડ જિલ્લા પોલીસે આજે રાજસ્થાન ભવન, ડુંગરા ખાતે સાયબર ક્રાઈમ, નવા કાયદા અને વ્યાજખોરી વિરુદ્ધ જનજાગૃતિ માટે લોકદરબારનું આયોજન કર્યું. જિલ્લા પોલીસ અધિક્ષક...
















