ચીખલીના તલાવચોરા અને સુપા ગામમાં દીપડો દેખાયો..લોકોમાં ભયનો માહોલ

0
નવસારી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં દીપડાની હાજરી નોંધાઈ છે. તલાવચોરા ગામના સંજય ફાર્મ પાસે એક દીપડો દેખાયો હતો. કાર ચાલકે આ દીપડાનો વિડિયો ઉતાર્યો...

તાપી જિલ્લાના વ્યારામાં 37 મીમી, વાલોડમાં 29 મીમી વરસાદ..વાહનચાલકોને સાવચેતી રાખવી..

0
તાપી: તાપી જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વ્યારા શહેર...

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં ગણેશ આગમન યાત્રા દરમિયાન બાળકીને કચડી નાંખનાર બિનઅનુભવી ચાલક અને માલિકની...

0
અંકલેશ્વર:અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં ગણેશ આગમન યાત્રા દરમિયાન એક દુःખદ ઘટના સામે આવી છે. હરિકૃપા સોસાયટી દ્વારા આયોજિત આગમન યાત્રામાં ડીજે ટેમ્પાએ બાળકીને કચડી નાખતા...

વરસાદમાં ચાર દિવસથી ઘર વિહોણા બનેલા પરિવારને નજરઅંદાજ કરતો ધરમપુરના નાની ઢોલડુંગરી ગામનો તલાટી…

0
ધરમપુર: અમુક વ્યક્તિઓને સરકારી બાબુઓ બની ગયા પછી ગરીબોની તકલીફો દેખાતી એ વાક્યને સાર્થકતા આપતા હોવાનો પુરાવો આપતા હોય એવી ઘટના ધરમપુરના નાની ઢોલ...

અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી 11 વર્ષનો બાળકને ગણતરીના સમયમાં શોધી,પરિવાર સાથે મિલન કરાવ્યું..

0
અંકલેશ્વર: અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી 11 વર્ષનો એક બાળક કોઈ કારણસર માઠું લાગી આવતા પોતાની સાઈકલ લઈને ઘરેથી નીકળી ગયો હતો. બાળકના વાલીએ અંકલેશ્વર GIDC...

વલસાડ રૂરલ પોલીસે સરોધી ગામ નજીક હોટલમાં દરોડ પાડતા ₹1.29 કરોડની ચોરીના પર્દાફાશ..

0
વલસાડ: વલસાડ રૂરલ પોલીસે સરોધી ગામ નજીક શ્રીસાંઈ આઈમાતા હોટલમાંથી ગેરકાયદે સંગ્રહ કરાયેલો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે હોટલ કમ્પાઉન્ડમાં દરોડો...

વલસાડના કાંજણ રણછોડ ગામમાં સ્મશાનને જવાનો રસ્તો ન હોવાના કારણે મૃતદેહ કીચડમાંથી લઈને જવું...

0
વલસાડ: વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામના વણજાર ફળિયામાં રહેતા 83 વર્ષીય જોગીભાઈ પટેલનું ગતરોજ મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે...

વાપીમાં નાના બાળકોએ શ્રીગણેશજીની સ્થાપના અને વિધિ યુટ્યુબથી જ કરી…ભગવાનને પ્રેમની જરૂર છે વિધિની...

0
વાપી: વાપીમાં નાના બાળકોએ શ્રીગણેશજીની સ્થાપના કરવા માટે 1800 રૂપિયાની ઉઘરાણી કરી હતી. જોકે સ્થાપના માટે પંડિતે 2500 રૂપિયાની માંગણી કરતા તેઓ અસમંજસમાં મુકાયા...

નવસારીમાં વિરાવળ પુર્ણા નદીને કિનારે બે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા..

0
નવસારી: નવસારીમાં ભક્તિભાવથી વિધ્નહર્તાનું સ્થાપન કરાયા બાદ આજે માનતાના ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે. લોકોની ભક્તિ અને પર્યાવરણની જાળવણીને ધ્યાને રાખીને દર વર્ષની જેમ કૃત્રિમ...

બીલીમોરા સોમનાથ મંદિર મેળામાં રાઈડ અકસ્માત: ઓપરેટરનું સારવાર દરમિયાન 10 દિવસ બાદ મોત, ત્રણ...

0
બીલીમોરા: બીલીમોરા સ્થિત સોમનાથ મહાદેવ મંદિર મેળામાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. મેળામાં લાગવવામાં આવેલી ટાવર રાઈડના ઓપરેટર ઋષિકેશ વાઘમારેનું સારવાર દરમિયાન મોત...