37 જેટલી આદિવાસી બાળાઓએ માંડવી નરેણ આશ્રમશાળાના હવસખોર નરાધમ આચાર્યની ખોલી કરતૂતો..
માંડવી: માંડવીની નરેણ આશ્રમશાળાના ચકચારભર્યા કેસમાં એક પછી એક 37 જેટલી આદિવાસી બાળાઓએ નરાધમ અને હવસખોર આચાર્યની કરતૂતો બહાર લાવતા પોલીસને નિવેદન આપતાં કહ્યું...
માંગરોળ ગેંગરેપના આરોપી શિવશંકરનું પૂછપરછ દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ થતાં મોત..
માંગરોળ: ગતરોજ માંગરોળના મોટા બોરસરાની સીમમાં 8 ઓક્ટોબરે સગીરા પર ગેંગરેપ કરનારાઓને પોલીસે તાત્કાલિક ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી સુરત ક્રાઇમ બ્રાંચને આરોપીઓ માંડવીના...
સતત આઠ મહિના સુધી એક વિધર્મી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતાં માંડવીની 14 વર્ષીય સગીરા...
માંડવી: ફરી એક વખત દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં બળાત્કારની ઘટના સામે આવી છે ગતરોજ માંડવી તાલુકાના નજીક એક ગામમાં શ્રમિક પરિવારની 14 વર્ષની માસૂમ...
ઉમરપાડા પોલીસ જમાદાર દ્વારા પોલીસ મેન્યુલ અવગણી અભદ્ર વર્તન કરવાને લઈને તપાસ કરી કાર્યવાહી...
ઉમરપાડા: દક્ષિણ ગુજરાતમાં દિવસે-દિવસે પોલીસની કામગીરીને લઈને લોકો સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે ઉમરપાડા પોલીસ જમાદાર દ્વારા પોલીસ મેન્યુલ ની અવગણના કરી અભદ્ર વર્તન...
માંડવીમાં વિદ્યાર્થીનીઓની છાતી પર હાથ નાંખતો અને ચુંબન કરતો આશ્રમશાળાનો યોગેશ પટેલ નામના લંપટ...
માંડવી: ગતરોજ માંડવીમાં નરેના આશ્રમશાળામાં ધોરણ 7 અને 8ની ચાર નહીં પણ 35 વિદ્યાર્થીનીઓની આચાર્યએ છાતીને સ્પર્શ અને તેના હોઠ પર ચુંબન કરી છેડતી...
ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનાર માંડવી સુગરનાં મુદ્દે આંદોલન ઉભુ કરવા અભિયાન શરૂ…
માંડવી: ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનાર માંડવી સુગરનો મુદ્દો હવે વધુ વેગ પકડી રહ્યો છે માંડવી તાલુકામાં પોસ્ટર લગાવી નેતાઓને શોધી લાવવા ઈનામ જાહેર કર્યા...
માંગરોળ તાલુકાના બોરીયા ગામે હરાદ (શ્રાદ્ધ) નિમિત્તે પૂર્વજોને નવા તૂલનો (પાકનો) વાસ મૂકીને રાજી...
માંગરોળ: માંગરોળ તાલુકાના બોરીયા ગામે હરાદ (શ્રાદ્ધ) નિમિત્તે પૂર્વજોને નવા તૂલનો (પાકનો) વાસ મૂકીને રાજી કરાયાં. ખેતરમાં લગભગ ડાંગર જેવો પાક તૈયાર થવાની તૈયારીમાં...
આદિવાસી ચૌધરી સમાજના જનનાયક અને ક્રાંતિકારી કિસાન નેતા “જીવણભાઈ ચૌધરી” ને પોતાના લોકો ભૂલી...
માંડવી: આપણે હંમેશા સાંભળ્યું છે કે ઇતિહાસ હમેશા જીતવાવાળા જ લખે છે અને કેટલીય લડાઇ એવી હોઈ છે જે જીતાય પણ છે પણ એને...
માંડવી સુગર ફેક્ટરીના વેચાણ બાબતે સરકારી પ્રશાશન ધૂતરાષ્ટ્રની જેમ આંધળાની ભૂમિકામાં…?
માંડવી: ગતરોજ માંડવી સુગર ફેક્ટરીને જૂન્નર સુગર લિમિટેડ કંપનીને બારોબાર વેચાણ બાબતે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે સમગ્ર આદિવાસી વિસ્તારમાં ઠેર ઠેર આ...
માંડવીમાં આધારકાર્ડને લઈને ગોકળગાયની કામગીરીના કારણે બાળકો સાથે આદિવાસી લોકોની લાંબી-લાંબી લાઈનો.. અખિલ ચૌધરી
માંડવી: વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આધારકાર્ડ લઈને આદિવાસી લોકોની હેરાનગતિ વધી રહી છે ત્યારે માંડવી તાલુકામાં આધારકાર્ડની કામગીરી ચાલી રહી છે જેમાં માંડવી...