મહુવામાં વસરાઈ ખાતે સમાજભવનના રોડનું ખાતમુહૂર્ત અને ‘દિશા’ નોલેજહબના સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોને નિઃશુલ્ક મુકાયા...
મહુવા: ગતરોજ મહુવા તાલુકાના વસરાઈ ખાતે 'દિશા' ઘોડિયા સમાજ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં આદિવાસી સમાજના...
સુરતના એનઆરઆઈ અગ્રવાલ સમાજના 31 દાનવીરોએ લગભગ 10 કરોડ રૂપિયાની 31 બસોનું દાન કર્યું..
સુરત: કર્ણ નગરી સુરતને દાતાઓનું શહેર માનવામાં આવે છે, જ્યાં ઘણા મહાન દાતાઓ છે. જ્યારે પણ કોઈ વસ્તુની જરૂર પડે છે, ત્યારે દાતાઓ આગળ...
સરકારી સ્કૂલમાં એડમિશન માટે લાઇનો લાગી..રત્નકલાકારોએ બાળકોના પ્રાઇવેટમાંથી એડમિશન કરાવ્યા રદ…
સુરત: હાલમાં સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા ચાલું છે. સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવવા વાલીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. તેમજ રત્નકલાકારોની વિકટ પરિસ્થિતિને પગલે તેમની...
VNSGUમાં લાઇબ્રેરીનું ઇન્ટિરિયર અઢી લાખ પુસ્તક, 300 વિદ્યાર્થી બેસી શકે તેવી વ્યવસ્થા, પરીક્ષાના સમયે...
સુરત: દક્ષિણ ગુજરાતની સૌથી વિશાળકાય લાઇબ્રેરી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે તૈયાર થઈ ચૂકી છે. તેની ખાસિયત એ છે કે જો લાઇટ ચાલુ...
સુરતના વરાછામાં એક દંપતીએ એકસાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી..સંતાનોએ કહ્યું- તમને...
સુરત: સુરતના વરાછામાં દંપતીના સજોડે આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. વ્યાજખોર સહિત ત્રણના ત્રાસથી પતિએ ઝેરી દવા પી લીધા બાદ પત્ની જોઈ જતા...
મંત્રી કુંવરજી હળપતિની જીભ લપસી.. કહ્યું આદિવાસીના હિતમાં BJP એકપણ નિર્ણય નથી લેવાની નથી..
માંડવી: તાજેતરમાં આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ અનંત પટેલ પર નિવેદન આપ્યું હતું. જે બાદ આજે ફરી તેઓ ચૈતર વસાવા...
પાંડેસરામાં માન્યતા વિના વેચાતા અને આરોગ્ય માટે હાનિકારક ઠંડું-પીણુંનો જથ્થો કબજે કરી નાશ..
સુરત: સુરત શહેરમાં ઉનાળાની ઋતુ શરૂ થતાં લોકો ઠંડુ પીણું વધુ પ્રમાણમાં સેવન કરતા હોય છે. પાંડેસરા વિસ્તારમાં મનપાની આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી...
માંડવીના ધજ ગામમાં વાંસ-લીપણમાંથી બનેલાં 60 ઘરોમાં સોલાર પેનલ-રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લાગી છે..
માંડવી: આ એક એવું ગામ છે જ્યાં ગૂગલ મેપ પણ પહોંચ્યું નથી. ત્યાં પહોંચ્યા પછી ફોન નેટવર્ક ન મળે. માંડવી તાલુકાનુંધજ ગામ રાજ્યનું એક...
સંગીત/ચિત્ર ક્ષેત્રે સુરતના આદિવાસી શિક્ષક અજયકુમાર પટેલ રાજ્યકક્ષાએ વિશિષ્ટ શિક્ષક સન્માન એવોર્ડથી થયા સન્માનીત….
સુરત: કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્યના 50 વર્ષ પૂર્ણ થતા 23 મો સન્માન સમારોહ આણંદ ખાતે યોજાયો. ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘ ની સ્થાપના...
સુરતના વરાછામાં બનશે સરકારી સાયન્સ કોલેજ.. રાજ્યના શિક્ષણ વિભાગને કરાઇ જમીન સુપરત..
સુરત: સુરતના વરાછામાં સરકારી સાયન્સ કોલેજ બનશે તેવી જાહેરાત શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ કરી છે જેમાં સ્થાનિકોઓ સરકારી કોલેજની માગ કરી હતી તો વરાછા અને...
















