વલસાડમાં ક્રેડિટ સોસાયટી બંધ થતાં 5000 લોકોના કરોડો રૂપિયા ડૂબ્યાં.. ઓફિસે તાળાં..કંપનીના CMD દુબઈમાં
વલસાડ: 'શ્રી સારનેશ્વર ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ' નામની વલસાડ જિલ્લામાં આવેલ સંસ્થા ડૂબી જતાં તેના 5000 રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયાની બાઇક તેમની...
ધરમપુરના સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાતે પહોંચ્યા વનમંત્રી અર્જુન મોઢવાડિયા: ડો. DC પટેલની કામગીરીની કરી...
ધરમપુર: ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનસિંહ મોઢવાડિયાએ આજે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડા ખાતે આવેલી વિશ્વ પ્રસિદ્ધ સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી...
ચૈતર વસાવાને ઉમરગામના સરીગામમાં આવેલ GIDCઓ વિરુધ્ધ જનક્રોશ રેલી કાઢવાની ફરજ કેમ પડી ?
ઉમરગામ: ગતરોજ AAP દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી 2 GIDC માં સ્થાનિકો લોકોને પહેલા સ્થાને રોજગારી આપવાની માંગ સાથે...
વલસાડના ધનોરી ગામના સરપંચપતિ ચિરાગ પટેલ દ્વારા માફી માંગી લેતા આંગણવાડી ધમકી પ્રકરણનો વિવાદ...
વલસાડ: તીઘરા ગામના આગેવાન મુકેશ પટેલ દ્વારા ધનોરી ગામની જર્જરિત આંગણવાડી 5 વર્ષથી રીપેરીંગ નહીં થતાં વલસાડ કલેકટર અને વલસાડ તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ...
કપરાડામાં અંતરિયાળ શાળાના 2000 જેટલા બાળકોમાં ટીટેક ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા કરાયું ગરમ કપડાંનું વિતરણ..
કપરાડા: અમદાવાદ શહેરની જાણીતી અગ્રણી સામાજિક સંસ્થા ટિટેક ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા તારીખ ૨૫ અને ૨૬ નવેમ્બર ના રોજ નવસારી તથા વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામોની...
ધરમપુર: ચિંતન શિબિર 2025નું ભવ્ય સમાપન, CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો “અર્નિંગ વેલ, લિવિંગ વેલ”નો...
ધરમપુર: આજરોજ ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રિદિવસીય રાજ્યકક્ષાના ચિંતન શિબિર 2025નું રવિવારે ભવ્ય સમાપન થયું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ...
NH-56 ધરમપુર, કરંજવેરી અને આંબા સુધીનો ધૂળિયો માર્ગ આખરે ડામર થયો, જનતાએ લીધો રાહતની...
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર આસુરાથી કરંજવેરી સુધીના નેશનલ હાઈવે 56 પર છેલ્લા ઘણા સમયથી માર્ગની ખરાબ હાલતને કારણે લોકો દિવસેને દિવસે અતિ ભારે મુશ્કેલીનો...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીગણનું ધરમપુર સ્થિત શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે ઉમળકાભેર સ્વાગત..
વલસાડ: આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીગણ આજે 12 મી ચિંતન શિબિરમાં સહભાગી થવા માટે વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે આવી...
સંવિધાન દિવસે આદિવાસી સમાજના આગેવાનો વલસાડ કલેકટરને વિવિધ માંગ સાથે આપ્યું આવેદનપત્ર..
વલસાડ: આજરોજ સંવિધાન દિવસ નિમિતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બાબાસાહેબ આંબેડકરની 125 મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ કરવામાં...
જર્જરિત આંગણવાડીની કલેકટરને ફરિયાદ કરી તો વલસાડ ધનોરીના સરપંચ પતિ ફરિયાદીને મારવા ઘરે પોહચી...
વલસાડ: આંગણવાડીની બિસ્માર હાલતની કલેકટરને ફરિયાદનાં સમાચાર વાયરલ થતાં ઉશ્કેરાયેલા ધનોરી ગામના સરપંચપતિ ચિરાગ પટેલે તીઘરા ગામના સામાજિક આગેવાન મુકેશ પટેલ અને એની પત્નિ...
















