ખેરલાવ પ્રાથમિક શાળામાં મિટ્ટીધનના હિરેનભાઈએ બાલ ઓજારો અને સ્ટેન્ડની બાળકોને ભેટ..
પારડી: ગતરોજ ધરમપુરના મિટ્ટીધન સંસ્થા સાથે જોડાયેલા સમાજસેવક હિરેનભાઈએ ખેરલાવ પ્રાથમિક શાળાના નાના બાળકો માટે પ્રેમ અને કાળજીપૂર્વક તૈયાર કરાયેલા બાલ ઓજારો (બાળ-શિક્ષણ સાધનો) તથા...
પારનેરા ડુંગર પર ગળેફાંસો ખાધેલી ડીકમ્પોઝ હાલતમાં અજાણ્યા શખસની મળી અડધી લાશ મળી..
વલસાડ: આજરોજ વલસાડના પારનેરા ડુંગર પરથી એક અજાણ્યા વ્યક્તિનો ડીકમ્પોઝ હાલતમાં અડધી લાશ મળ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વલસાડ રૂરલ પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના...
મામા ને ત્યાં જવાની સફર મોતમાં ફેરવાઈ ધરમપુરના સાવરમાળ ગામમાં અકસ્માતમાં, માતા-બાળકનું મોત, એકની...
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના આંબા તલાટ ગામ પાસેના ખાંડા ભાવડા રોડ પર એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક રિક્ષામાં મુસાફરી કરી રહેલા...
ધરમપુરની આદિવાસી સગીરા અપહરણ કેસનો આરોપી મુસ્લિમ યુવક મુંબઈથી પકડાયો.. તપાસમાં સમગ્ર ઘટના..
ધરમપુર: 19 જાન્યુઆરીના રોજ ધરમપુરના આંબા તલાટ ગામમાંથી આદિવાસી સમાજની સગીરાને વિધર્મી મુસ્લિમ યુવક લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયાની ફરિયાદ સગીરાના પિતાએ ધરમપુર...
કપરાડા સરકારી માધ્યમિક શાળા, વાવરમાં 26 મી જાન્યુઆરીની શાનદાર ઉજવણી, આચાર્યની જાનદાર ઉદબોધન..
કપરાડા: ગતરોજ 26 મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિન નિમિત્તે આચાર્યશ્રી સરકારી માધ્યમિક શાળા, વાવર ખાતે શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય દ્વારા...
ધરમપુર ખોબા પ્રાથમિક શાળામાં 77 ma પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી..
ધરમપુર: ધરમપુર તાલુકાના બોર્ડર વિસ્તારમાં આવેલ ખોબા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળાએ 26 જાન્યુઆરી, 2026ના રોજ ભારતના 77 માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર અને ભવ્ય...
વલસાડમાં પેથોલોજીસ્ટ ડો.દિવ્યાંગી નિરવ પટેલ દ્વારા સંચાલિત છાંયડો પેથોલોજી લેબોરેટરીનો SBI બેંકની ઉપર પ્રારંભ..
વલસાડ: ખેરગામના જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને બીજે મેડિકલ કોલેજ અમદાવાદથી એમ.ડી.પેથોલોજીસ્ટ ડો.દિવ્યાંગી નિરવ...
નાનાપોંઢામાં પાનસ ભોયા કુળ પરિવારનું 19 મું યોજાયું સ્નેહ મિલન સંમેલન.. લગ્ન પ્રસંગોમાં ખોટા...
નાનાપોંઢા: નાનાપોંઢા તાલુકાના પાનસ ગામ ખાતે શ્રી ભોયાકુળ (કુકણા) પરિવાર ટ્રસ્ટ વલસાડ, નવસારી અને દાદરા નગર હવેલીનું 19 મુ ભવ્ય સ્નેહસંમેલન યોજાયું હતું. આ...
ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણની ઘટનાથી રોષ: લવ જેહાદના કિસ્સામાં કડક કાર્યવાહીની માંગ
ધરમપુર: બે દિવસ પહેલાં ધરમપુર તાલુકામાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી છે. એક વિધર્મી યુવક દ્વારા આદિવાસી સમાજની...
સરકારી પોલીટેક્નીક વલસાડમાં સંસ્થાના વિદ્યાર્થી અને સ્ટાફ દ્વારા સામુહિક રીતે માં સરસ્વતી પૂજનનો યોજાયો...
વલસાડ: આજરોજ વસંત પંચમીના શુભ અવસર પર ઋતુરાજ વસંતના વધામણા અને જ્ઞાન, વિદ્યા, વાણી, સંગીત અને કળાની દેવી માસરસ્વતીની પૂજાનું પ્રાસંગિક મહત્વ સમજાય તે...
















