ગુજરાત NSUI કોંગ્રેસ ગુજરાત રાજ્યના પ્રદેશ મંત્રી તરીકે કપરાડાના દશરથ કડુંની વરણી..
કપરાડા: હાલમાં આદિવાસી યુવાનોમાં દરેક ક્ષેત્રમાં પોતાનો પરચમ લહરાવી રહ્યા છે ત્યારે કપરાડા જેવા નાત્રીયાલ વિસ્તારમાંથી આવતાં યુંઅવાને રાજનીતિમાં પોતાની પ્રતિભા બતાવી રહ્યો છે...
ધરમપુરના વાવ બિરસામુંડા સર્કલમાં સ્થાપિત ક્રાંતિકારી બિરસામુંડાની ખંડીત પ્રતિમાને લઈને આદિવાસી સમાજમાં આક્રોશ..
ધરમપુર: ધરમપુર તાલુકાના વાવ બિરસામુંડા સર્કલ પાસે બેસાડેલ ક્રાંતિકારી બિરસામુંડાની પ્રતિમા ખંડીત થયા હોવાથી બાબતે ધરમપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને વારંવાર રજુવાત કરવા છતાં કોઈ પણ...
જાણો.. વાપી GIDC માં આવેલ કઈ કંપનીમાં લાગી ભીષણ આગ.. શું થયું નુકશાન ?
વાપી: આજરોજ વાપી GIDC માં 3rd ફેઝમાં આવેલ સુપ્રીત કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો જેણે લઈને કંપનીમાં...
આશ્રમ શાળા કર્મચારી સંઘ વલસાડ એકમ દ્વારા જાણે કેમ અપાયું વલસાડ કલેકટરને આવેદનપત્ર.. જાણો
વલસાડ: આશ્રમ શાળા કર્મચારી સંઘ વલસાડ એકમ દ્વારા ગુરુવારે ગુજરાત રાજ્ય આશ્રમ શાળા કર્મચારી સંઘના પ્રમુખ યોગેશ પટેલના અધ્યક્ષ પદ હેઠળ અધિક કલેકટરને C.B...
વલસાડ ગલી લાઈબ્રેરિ યુવા સમિતિ ચણવઈએ અન્ય સંસ્થા સાથે મળીને કર્યું બે પ્રાથમિક શાળાના...
વલસાડ: ગતરોજ વલસાડના ચણવઈ ગામમાં ગલી લાઈબ્રેરિ યુવા સમિતિ ચણવઈ તેમજ લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ, ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ સુરત-તાપીના સહયોગથી કેન્દ્ર...
ગુજરાત રાજ્ય વનરક્ષક/વનપાલ કર્મચારી મંડળની માંગણીઓને લઈને કલ્પેશ પટેલની મુખ્યમંત્રીને કરાઈ રજુવાત..
ધરમપુર: છેલ્લા ઘણાં સમયથી વનરક્ષક/વનપાલ કર્મચારી મંડળની સરકારીમાં વખતો વખત રજુઆત કરવામાં આવેલ છે તેમ છતાં સરકારશ્રી દ્વારા કર્મચારીની માંગણી ઓ ધ્યાને લેવામાં આવેલ...
કપરાડાના મનાલા ગામમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી દરમિયાન સરકાર પાસે શું શું કરાઈ માંગણી…
કપરાડા: વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કપરાડા તાલુકાના મનાલા ખાતે ગ્રામ પંચાયત હોલ ખાતે કરવામાં આવી હતી. જેમાં 5 મી અનુસૂચિની જોગવાઈઓનો અમલ, આદિવાસી અધિકારોનું...
પારડીના ખેરલાવ ગામ ખાતે મહિલા સશક્તિકરણ અને સગર્ભા માતાઓના પોસ્ટિક આહારને લઈને યોજાયો જાગૃતિનો...
પારડી: ગતરોજ ખેરલાવ ગામ ખાતે wellspun કંપની તેમજ મમતા NGO દ્વારા મહિલા સશક્તિકરણ તેમજ સગર્ભા માતાઓ માટે સરકાર શ્રી દ્વાર આપવામાં આવતા પોસ્ટિક આહાર...
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વલસાડ દ્વારા ૧૧ સપ્ટેમ્બર દિગ્વિજય દિવસ યુવા સંવાદ...
વાંસદા: સ્વામી વિવેકાનંદજી દ્વારા ૧૧ સપ્ટેમ્બરના રોજ શિકાગોની ધર્મસભામાં આપેલ ઐતિહાસિક ભાષણના નિમિત્તે દિગ્વિજય દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વલસાડ જિલ્લા...
ધરમપુરના યુવાને ચિંચાઈ ગામમાં વહેતી પાર નદીમાં લાગવી મોતની છલાંગ: કારણ અંકબંધ.. જુઓ વિડીયો
ધરમપુર: યુવાનો આપઘાતની ઘટનાઓ વધીરહી છે ત્યારે ધરમપુરના તિસકરી ગામમાં રહેતા 22 વર્ષના મંથન ભોયાએ બપોરે 1 વાગ્યાની આસપાસ વલસાડ તાલુકાના ચિંચાઇ ગામમાં આવેલી...
















