ધરમપુર તાલુકામાં યોજાઈ સામાન્ય સભા.. જાણો કલ્પેશ પટેલે ક્યા-કયા પ્રશ્નોના મુદ્દે થઇ ચર્ચા-વિચારણા..
ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે ધરમપુર તાલુકાની સામાન્ય સભામાં ધરમપુર તાલુકાના વિવિધ પ્રશ્નો જે તે વિભાગમાં રજૂઆત કરી નિરાકરણ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી....
ધરમપુરમાં 11.52 કરોડના 442 વિકાસ કામોનું ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ હસ્તે થયું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ..
ધરમપુર: સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાની 149 મી જન્મ જયંતિ આદિવાસી જનજાતિય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં તા. 15 નવેમ્બરના રોજ ઉજવાયા બાદ તેના...
કપરાડાના નાનાપોંઢામાં ભાજપના કાર્યકર્તા અને આગેવાન નેતાઓના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન
કપરાડા: કપરાડાના વિધાનસભા મત વિસ્તારના ગુજરાત સ્માંર્કારના પૂર્વ મંત્રી ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી દ્વારા એન.આર.રાઉત હાઈસ્કૂલ, નાનાપોંઢામાં ભાજપના કાર્યકર્તા અને આગેવાન નેતાઓના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન...
માનવતા શર્મસાર: કપરાડામાં કલયુગી દીકરાએ સાવકી ‘માં’ પર દાતરડાંના ઘા ઝીંકી કરી નાખી હત્યા..
કપરાડા: ગતરોજ કપરાડાના ચાવશાળાના પૂર્વ સરપંચની પ્રથમ પત્નીના દીકરાએ બીજી પત્ની સાથે થયેલી નજીવી બાબતની બોલાચાલી થતાં આક્રોશમાં આવી જઈ દાતરડાંના ઘા ઝીંકી હત્યા...
બિરસા મુંડાના 149 જન્મોત્સવ નિમિત્તે નાનાપોંઢામાં ભવ્ય તૈયારીઓમાં જોડાયા યુવાનો.. લોકોને પાઠવ્યું જાહેર આમંત્રણ..
કપરાડા: આદિવાસી સમાજના વીર ક્રાંતિકારી અને સમાજના ઉત્થાનમાં પોતાના જીવનનું બલિદાન આપનારા બિરસા મુંડાની 149 મી જન્મ જયંતિ નિમિત્તે પારંપારીક આદિવાસી સંસ્કૃતિના ઉજાગર માટે...
કપરાડામાં કુંભઘાટના બસ અકસ્માતના ઇજાગ્રસ્ત મુસાફરો અને દેવસરની આગ દુર્ઘટનામાં ઘાયલ કામદારોની હોસ્પિટલમાં સાંસદ...
કપરાડા: ગતરોજ કપરાડાના કુંભઘાટ પર થયેલા અકસ્માતના ઇજાગ્રસ્ત લોકો અને બીલીમોરા નજીક આવેલ દેવસરમાં ફેક્ટરીમાં આગ લાગવાની દુર્ઘટનામાં ઘાયલ થયેલા કામદારોની વલસાડ ડાંગના સાંસદ...
કપરાડાના બાબુભાઈ નારણભાઈ રાઉતનું અવસાન થતા લોકોમાં’ લોકસેવાનો એક દીવો’ ઓલવાય ગયાની ચર્ચા..
કપરાડા: લોકોના કામ કરીને લોકોના દિલમાં વસેલા કપરાડા તાલુકાના વારોલી ગામના અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અને પૂર્વ જિલ્લા પંચાયતના આરોગ્ય અધ્યક્ષ રહેલા બાબુભાઈ...
વલસાડના નામાંકિત તબિબ ડો.સુનિલ ચોક્સીના પુત્રી ડો.શૈલીએ ખુબ જ સાદગીપૂર્ણ લગ્ન કરી પૂરું પડ્યું...
વલસાડ: વ્યક્તિ પોતે કમાય અને પોતે ખાય એ મનુષ્યની 'પ્રકૃતિ' છે.જે મનુષ્ય બીજા કમાય અને પોતે એના પરથી ખૂંચવી લે અને ખાય એ મનુષ્યની...
કપરાડાના કુંભઘાટ પર ખાનગી બસ પલટી, 30 મુસાફરો થયા ગંભીર ઇજાગ્રસ્ત..
કપરાડા: ગતરોજ મોદી રાત્રી દરમિયાન કપરાડાના કુંભ ઘાટ પર એક ખાનગી લક્ઝરી બસે પલટી મારી જતા બસમાં સવાર 30 મુસાફરો ઘાયલ થયા હતા તેમને...
આદિવાસી સાહિત્યમંચ ધરમપુર દ્વારા કરાયું સાહિત્યિક કાર્યક્રમનું આયોજન.. મોટા પ્રમાણમાં સાહિત્ય રસિકો રહ્યા ઉપસ્થિત..
ધરમપુર: આદિવાસી સાહિત્યમંય દ્વારા દર વર્ષની જેમ દીપોત્સવી નિમિત્તે મેરેજહૉલ’ ધરમપુર, મામલતદાર કચેરીની સામે આજરોજ સવારે 9:30 કલાકે સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....
















