લોહિયાળ બની લવ સ્ટોરી.. ઝઘડિયામાં મળેલાં મૃતદેહનું રહસ્ય યુવકને અન્ય યુવતી સાથેનો પ્રેમ હોવાનું...
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કુંવરપરા ગામની સીમમાં ગઇકાલે ઝઘડિયાના અનિલ વસાવા નામના યુવકનો મૃતદેહ મળ્યો હતો, ત્યારબાદ આ ઘટના સંદર્ભે યુવકના પિતાએ તેમના...
ઝઘડિયા GIDCની કંપનીમાં કોપરની પ્લેટની ચોરીમાં ઝડપાયો વોન્ટેડ આરોપી..
ઝઘડિયા: પોલીસે મુળ યુપીના રાહુલ મુન્નપાલ પાલ હાલ રહે. રાજપીપલા ચોકડી અંકલેશ્વર હાલમાં ખાતે રહેતા વોન્ટેડ ઇસમે GIDC ની કંપનીમાં કોપરની પ્લેટની ચોરી કરતો...
ઝઘડિયાના ખરચી ગામ નજીક ટ્રકની અડફેટે આવતાં 8 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ...
ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર થતાં અકસ્માતોની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો છે,ઉપરાંત જીઆઇડીસી વિસ્તાર સહિતના અન્ય ગ્રામ્ય...
ઝઘડિયાના 24 વર્ષીય યુવકનો અંધારકાછલા જવાના રોડની સાઈડમાં આવેલ અવાવરૂ જગ્યાએથી મૃતદેહ મળતા ચકચાર..
ભરૂચ: ઝઘડિયા જીઆઇડીસીમાં નોકરી કરતો યુવક તા.7 મીના રોજ ઘરેથી શાકભાજી લેવા નીકળ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે નવી...
પરિવારે લગ્નનું દબાણ કરતાં આગ્રાની સગીરાએ ઘર તરછોડયું..
ભરૂચ: ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી પોલીસને મળી, સમજાવીને પરિવાર સાથે મિલન કરાવ્યું ઉત્તરપ્રદેશના આગ્રાની રહેવાસી સગીરા પર પરિવારના સભ્યો લગ્ન માટે દબાણ કરી...
અંકલેશ્વરમાં અકસ્માત: એક જ પરિવારના 7 માંથી 3ના ઘટનાસ્થળે મોત
ભરૂચ: અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા છે....
બેફામ લીઝધારકો: કરજણના લીઝધારકો ઝઘડિયા તાલુકામાં આવી રેતી ખનન કરતાં હોવાને લઈને અપાયું આવેદનપત્ર
ઝઘડિયા: ભરૂચ, વડોદરા, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં બેફામ રીતે રેતીખનન ચાલી રહયું છે ત્યારે લીઝધારકો વચ્ચે હવે હદનો વિવાદ ઉભો થયો છે. થોડા મહિનાઓ...
ઝઘડિયા તાલુકાના હિંગોરીયા જવાના માર્ગ પર બની રહેલ નાળાની કામગીરીમાં હલકી ગુણવત્તા વાળો સામાન...
ઝઘડિયા: હિંગોડિયા ગામ ખાતે સરકારી ગ્રાન્ટ માંથી રોડ રસ્તા પર આવેલ નાળાની નવીન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં મોટાભાગે ભ્રષ્ટાચાર આચરવાની વાતો...
નેત્રંગ તાલુકાની શાળાઓમાં શિક્ષકો ગેરહાજર રહે છે તેમજ નશો કરીને આવી બાળકોને મારે છે..
નેત્રંગ: નેત્રંગ તાલુકાના ઘણી શાળાઓમાં શિક્ષકો ગેરહાજર રહે છે તેમજ નશો કરીને આવતા હોવાની બૂમો ઉઠી રહી છે.શિક્ષણ દિનપ્રતિદિન કથળી રહ્યું છે.ત્યારે આવોજ એક...
સમસ્ત વસાવા સમાજ ગુજરાતના નવા પ્રમુખ તરીકે બલેશ્વર ગામના સામાજિક આગેવાન ચંદ્રકાંત વસાવાની વરણી...
ભરૂચ: સમસ્ત વસાવા સમાજ તારીખ 29-2-2024 ના રોજ ગુજરાતની વાઘોડિયા ખાતે આર આર કેબલની સામેવાળી ત્રણ એકર જેટલી ક્ષેત્રફળ ધરાવતી ખુલ્લી જગ્યામાં આદિવાસી સમાજનું...
















