ભરૂચ દુધધારા નજીકથી મળેલ માનવ મૃતદેહના અવશેષોને ઓળખવામાં પોલીસને મળી સફળતા…
ભરૂચ: ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ દુધધારા ડેરી નજીકની ગટરમાંથી ગત શનિવારે માનવ મૃતદેહ નું કપાયેલ મસ્તક મળી આવેલ ત્યારબાદ ફરી રવિવારે અને સોમવારે પણ...
ભરૂચ અને નર્મદા જિલ્લાની સુગર ફેકટરીઓએ પિલાણ સીઝન 2025-26 માટે ભાવો જાહેર.. જાણો શું...
ભરૂચ,નર્મદા: હાંસોટની પંડવાઈ સુગર માં શેરડીના ભાવમાં ટન દીઠ 100 રૂા.નો ઘટાડો કરાયો છે. નવી સીઝન માટે ભરૂચ અને નર્મદા જિલ્લાની સુગર ફેકટરીઓએ ભાવોની જાહેરાત...
અંકલેશ્વરમાં પ્રદૂષણ અને ગરમીથી આંબાનો મોર બળ્યો; 70% ઘટાડાની આશંકા…
અંકલેશ્વર: અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં આ વર્ષે કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ઔદ્યોગિક પ્રદૂષણ અને અસહ્ય ગરમીના કારણે...
ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના પાપે ગૌમાતા ના ગૌચરણ અસુરક્ષિત..
ભરૂચ: વર્તમાનમાં પવિત્ર ગૌમાતાના ગૌચરણની જમીનો પર રાજનૈતિક વગ ધરાવતા ધંધાદારી લોકો કાયદામાં ફેરફારો કરાવી કબ્જો કરી રહ્યા છે જ્યારે ઈતિહાસ જોવા જઈએ તો...
“તું મરી કેમ નથી જતી” એમ કહેતા વાલિયામાં પ્રેમ પ્રકરણમાં એસિડ પી ને યુવતીનો...
ભરૂચ: ભરૂચ જિલ્લાના વાલિયામાં પ્રેમપ્રકરણમાં યુવતીએ એસિડ ગટગટાવી આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સ્યુસાઈડ નોટના આધારે પોલીસે મૃતકના પ્રેમી સહિત...
ભરૂચમાં દુધધારા ડેરી નજીકની ગટરમાંથી પુરૂષના કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળતા ચકચાર…
ભરૂચ: ભરૂચમાં ચકચારી ઘટના સામે આવી છે. દુધધારા ડેરીથી ભોલાવ GIDC તરફ જતી ગટરમાંથી માનવ શરીરના બે ભાગ મળી આવ્યા છે. ગઈકાલે સાંજે પ્રથમ...
ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના કામદારોની પગાર વધારાની હડતાલની આવ્યા...
ઝઘડિયા: સામાન્ય ર્ટે એકબીજાની સામ સામે નિવેદન આપતાં ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા ઝઘડિયા તાલુકામાં આવેલ GIDC સ્થિત બ્રિટાનિયા કંપનીના 10-15 વર્ષ જૂના...
અંકલેશ્વરમાં દર શનિવારે ટ્રાફિકજામના દૃશ્યો; વાહનચાલકો પરેશાન…
અંકલેશ્વર: અંકલેશ્વરના કોસમડી ગામ નજીક દર શનિવારે ભરાતા હાટ બજારે વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી કરી છે. આ બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે...
ભરૂચના વાલીયા-ડહેલી માર્ગ પર ઈકો કારમાં આગ, ચાલક સહિત મુસાફરોનો આબાદ બચાવ…
ભરૂચ: ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામ નજીક એક ઈકો કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો...
હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમાવાસીઓની સુવિધા માટે જે.ટી.નું કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ..
ભરૂચ: ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓને પડતી મુશ્કેલીને ધ્યાને લઇ સારી સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 21.20 કરોડના ખર્ચે...
















