છોટુભાઈ વસાવાને ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા..
ઝઘડીયા: ઝઘડીયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને પ્રખર આદિવાસી નેતા શ્રી છોટુભાઈ વસાવા 81 મા જન્મ દિવસ નિમિત્તે માલજીપરા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઝઘડીયા,...
પાલેજ GIDC વિસ્તારમાં આવેલી સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ પાલેજ પોલીસે ઉકેલ્યો..કુલ...
પાલેજ: પાલેજ GIDC વિસ્તારમાં આવેલી સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ પાલેજ પોલીસે ઉકેલ્યો છે. પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે. ભરૂચ...
ઝગડીયા તાલુકા ખાતે વર્લ્ડ વિઝન ઇન્ડિયા સંસ્થા દ્વારા ક્ષેત્રિય વિકાસ કાર્યકમ અંતર્ગત 200 કિશોરીઓ...
ભરૂચ: દેશ અને દુનિયા વિકાસના ક્ષેત્ર મા આગળ વધી રહ્યા છે. ત્યારે ગામડાની ગરીબ અને જરૂરિયાત મંદ કિશોરીઓ સારૂ ગુણવતા સભર શિક્ષણ મેળવીને પોતાનું...
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયાના કદવાલી ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી...
ભરૂચ: ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના કદવાલી ગામે એક ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લઇને...
વાલિયાના હત્યાકેસનો વાલીયા પોલીસે આરોપીને દબોચ્યો: ઘરકંકાસથી કંટાળી આવેશમાં આવી પતિએ જ પત્નીને મોતને...
વાલિયા: વાલિયા તાલુકામાં 10 જુલાઈના રોજ વાલિયા પોલીસ મથકના વિસ્તારમાં આવેલા કોંઢ અને દોડવાડા ગામના વચ્ચે રોડ પર આવેલા નાળાની અંદર, ચાદર અને બ્લેન્કેટમાં...
ભરૂચ-અંકલેશ્વરમાં નેપાળી ગેંગનો મુખ્ય આરોપી મહેન્દ્ર બીસ્ટની ધરપકડ..પોલીસે આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરી..
ભરૂચ: ભરૂચ શહેર 'એ' ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે ખાસ બાતમીના આધારે નેપાળી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી મહેન્દ્ર બીસ્ટ છેલ્લા અઢી વર્ષથી...
ભરૂચના વાલિયા તાલુકામાં એક મહિલાની ક્રૂર હત્યા..ઓળખ માટે પોલીસની ટીમો કાર્યરત..
ભરૂચ: ભરૂચના વાલિયા તાલુકામાં એક મહિલાની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. કોંઢ ગામથી દોડવાડા અને સિલુડી ગામ તરફ જતા રસ્તા પર આવેલા નાળા નીચેથી...
ઝઘડિયા તાલુકાના નવા અવિધાના ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાને લઈને મોટી સંખ્યામાં એકત્રીત થઈ રેલી યોજી...
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ નવા અવિધા ગામના ગ્રામજનો દ્વારા પ્રાથમિક સુવિધાના અભાવના કારણે ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવામાં...
ભરૂચ નજીક સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાનમાં રાખીને સરદાર બ્રિજ 48 વર્ષ જૂનો ચાલુ...
ભરૂચ: ભરૂચ જિલ્લાનો સરદાર બ્રિજ 48 વર્ષ જૂનો હોવા છતાં આજે પણ મજબૂત રીતે ઊભો છે. આ બ્રિજ પર થોડા સમય પહેલા રેલિંગ તૂટી...
દેશ આઝાદ થયા પછી પહેલી વખત ઝઘડિયાથી બોરજાઈ બસ સેવા શરૂ કરવામાં આવી..
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બોરજાઈ ગામના રહિશોએ વિધાર્થીઓને સ્કૂલ જવા માટે તેમજ ગ્રામજનોને તાલુકા મથકે જવા માટે અગવડ પડતી હોય, જે બાબતે ઝઘડિયા...
















