સમય જીંદગીનો ઓછો હશે… કયાં ખબર હતી, વિદાચ તારી અણધારી હશે એ… કયાં ખબર...

0
વાંસદા: આદિવાસી સમાજ માટે આજે ખુબ જ દુઃખ દાયક ઘટના બની અને એ છે SC OBC માઈનોરિટી અને આદિવાસી સમાજના હક અધિકાર ની લડત...

વાંસદા ટાઉનથી રિચાર્જ બોરનો ભાજપ પ્રદેશ મહામંત્રી પિયુષ પટેલે કર્યો પ્રારંભ…

0
વાંસદા: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સ્વખર્ચે વાંસદા તાલુકામાં 150 રિચાર્જ બોર ફાળવતા વાંસદા ટાઉનથી રિચાર્જ બોરનો ભાજપ પ્રદેશ મહામંત્રી પિયુષ પટેલે પ્રારંભ કરાવ્યો...

ખેડૂતોની જીવાદોરી સમાન વાંસદાનો કેલિયા ડેમ ઓવરફ્લો થયો, 23 ગામોને એલર્ટ કરાયા.. જુઓ વિડીઓ…

0
નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે કેલીયા ડેમ 100 ટકા ભરાય ગયો છે, સાથેજ ઓવરફ્લો પણ થતા વહીવટી તંત્ર દ્વારા 3 તાલુકાના 23...

ચીખલીના માંડવખડક PHCની ચાંદીપુરા રોગને ગામમાં પ્રવેશ પહેલાં જ પછડાટ આપવાની તૈયારી..

0
ચીખલી: વર્તમાન સમયમાં ગુજરાત ભરમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસની સંખ્યા 130 પર પહોંચી ગઈ છે અને અત્યાર સુધીમાં 52 માસૂમોના મોત પણ થઇ ચૂકયા છે...

ચીખલીના રાનકુવા આરોગ્ય કેન્દ્રની ફરતે વરસાદી પાણી પાણી.. PHCના મકાનને નુકસાન થવાની ભીતી.

0
ચીખલી: હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અને થોડા દિવસોથી વધુ પ્રમાણમાં વરસાદ પડવાથી નવસારી જિલ્લામાં...

વરસાદના લીધે શાકભાજીના ભાવમાં ભડાકો, ચોળીની બેવડી સદી.. જાણો શાકભાજીના ભાવો..

0
વાંસદા: હાલ છેલ્લા ઘણા દિવસોથી અવિરત વરસાદના કારણે શાકભાજીમાં લોકોને મોંઘવારીનો માર વાગી રહ્યો છે.  મોટાભાગની શાકભાજીના ભાવમાં હાલમાં વધારો થયો છે. જેમાં ચોળીના...

વાંસદાનો કેલીયા ડેમ 70 ટકાથી વધુ ભરાતા નીચાણવાળા વિસ્તારના 23 ગામને ચેતવણી..

0
વાંસદા તાલુકાના ખેડૂતોનો જીવાદોરી સમાન કેલીયા ડેમમાં વરસાદી પાણીની આવક થતાં 71.47 ટકા ભરાઇ ગયો હતો. જેને પગલે ડેમના નીચેવાળા ગામોને ચેતવણી જાહેર કરી...

ખેરગામના પાટી ગામે નુકસાન થયેલ ખેડૂતોને વળતર ન ચૂકવી 49 લાખનું પાણી પુરવઠાનું કૌભાંડ...

0
ખેરગામ: ખેડૂતોને જળ સે નલ યોજનાની પાઈપ લાઈન નો નુકસાનીના પૈસા ન મળ્યા જેને લઈ પાટી ગામના ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો...

નશામાં હાલતમાં વાહન ચલાવતા પકડાશો તો તાત્કાલિક પોલીસ કરી શકશે.. કાયદામાં થયો બદલાવ..

0
વાંસદા: ગુજરાતમાં નશાની હાલતમાં વાહન ચલાવતા પકડાશો તો જપ્ત થયેલા વાહનોની હવે તત્કાળ હરાજી થશે. નશાબંધી અધિનિયમ- 1949માં વટહુકમથી સુધારો અમલમાં આવશે. પોલીસ સ્ટેશનમાં...

સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય દ્વારા 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની રજા જાહેર...

0
ખેરગામ: થોડાક દિવસો પછી 9 મી ઓગસ્ટ ન દિને આવનાર 'વિશ્વ આદિવાસી દિવસ' ને લઈને આદિવાસીઓન સંસ્કૃતિna સન્માનમાં રજા જાહેર કરવા સમસ્ત આદિવાસી સમાજ...