વાંસદાના કિલાદ નાનીવઘઈ ખાતે શોર્ટ સર્કિટથી લાગી આગ..ઈકોટુરિઝમ ડોરમેટરીમાં લાગેલી આગથી ચાર લાખનું નુકસાન..
નવસારી: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કિલાદ નાનીવઘઈ ખાતે આવેલા ઈકોટુરિઝમ ડોરમેટરી-2માં ગઈકાલે રાત્રે શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટના 7...
નવસારીના દાંડી દરિયાકિનારે તણાઈ આવ્યું કન્ટેનર…ગુજરાતના દરિયાકિનારે છ કન્ટેનર તણાઈ આવ્યા
નવસારી: નવસારીના દાંડી દરિયાકિનારે આજે વધુ એક કન્ટેનર તણાઈ આવ્યું છે. હોમગાર્ડે આ અંગે જલાલપોર પોલીસને જાણ કરી હતી. આ કન્ટેનરમાં પણ કેમિકલ ભરેલું...
વાસદાના બારતાડ ગામમાં ગણેશ વિસર્જનમાં મારામારી, બંને પક્ષે FIR દાખલ, 15 લોકોની પોલીસે કરી...
વાસદા: એક દિવસ પહેલાં વાંસદાના બારતાડ ગામના દૂધ ડેરી ફળિયામાં 5 સપ્ટેમ્બરે બપોરે ત્રણ વાગ્યે ગણેશજીની મૂર્તિની વિસર્જન શોભાયાત્રા નીકળી ત્યારેબે જૂથો વચ્ચે વિવાદ...
પોલિસની હાથાપાઈના વિરૂધ્ધ અને સાબરકાંઠાના આર્મી જવાન યશપાલસિંહ ઝાલાના સમર્થનમાં આવ્યા ડો નિરવ પટેલ..
ખેરગામ: ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી સાબરકાંઠાના આર્મી જવાન યશપાલસિંહ ઝાલા સાથે પોલિસે બ્લેક ફિલ્મ ઉતારવાના નામ પર જે હાથાપાઇ કરી નિંદનીય...
વાંસદામાં પશુપાલકો અને ચાર કાપી રોજગારી મેળવતાં આદિવાસી લોકો માટે “ચારનો સ્ટોલ” ઉભો કરી...
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના અંકલાછ રવાણિયા ગામના ભાઈઓ બહેનો જે પશુપાલનને ખવડાવવા માટે ડુંગરમાંથી ચારો કાપીને લાવે છે એની મુલાકાત વાંસદા તાલુકા પંચાયત શાસક...
વાંસદાથી સરા જતા રસ્તા વચ્ચે ઠેર ઠેર ખાડાઓ આખરે પુરાયા..ખેડૂતો તથા વાહનચાલકો રાહત મળી..
વાંસદા: વાંસદાથી સરા જતા રસ્તા વચ્ચે ઠેર ઠેર ખાડાઓ પડી જતા આ વિસ્તારમાં રહેતા ખેડૂતો તથા વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યાં હતા. વહીવટીતંત્રે કાર્યવાહી કરી...
વાંસદાનો 26 વર્ષીય યુવાન બોરવેલના કામે ગયા બાદ ફાવટ નહી આવતા પરત આવતી વખતે...
વાંસદા: વાંસદામાં પંથકમાં જુની કચેરી પાછળની વસાહતમાં રહેતો 26 વર્ષીય યુવાન બોરવેલના કામમાં ગયા બાદ કામ ફાવતા નહીં આવતા પરત આવતી વખતે નવસારી રેલવે...
વાહનોમાં કાળી ટેપ અને નંબર પ્લેટ વગર વાહન ચલાવતા હોય તો ચેતી જજો..
નવસારી: નવસારી જિલ્લામાં હાઇવે પર વાહનોમાં કાળી ટેપ અને નંબર પ્લેટ વગર વાહન ચલાવતા હોય તો ચેતી જજો. હાલમાં સુરત આઇજીના માર્ગદર્શન અને નવસારી...
ખેરગામની શાંતિનગર સોસાયટીમાં રોજ વહેંચાય રહ્યો છે ભાઈચારા અને લાગણીઓનો પ્રસાદ..
ખેરગામ: છેલ્લા કેટલાય વર્ષોથી શાંતિનગર સોસાયટીમાં ભાઈચારો અને લાગણીઓ અને સંગઠન જળવાયેલું રહે તે માટે પ્રમુખ અને નિવૃત બીએસએનએલ કર્મચારી વિનોદભાઈ પટેલ અને નવયુવક...
નવસારી ટ્રાફિક પોલીસે રોડ સલામતી અભિયાન અંતર્ગત અભિનવ કરી પહેલ.. 100 હેલ્મેટનું વિતરણ કર્યું
નવસારી: નવસારી જિલ્લા ટ્રાફિક વિભાગે રોડ સલામતી અભિયાન અંતર્ગત અભિનવ પહેલ કરી છે. ગણેશ ઉત્સવ દરમિયાન વિભાગે ધાર્મિક કાર્યક્રમ સાથે ટ્રાફિક જાગૃતિનું સંકલન કર્યું...
















