જો બકા..આને કહેવાય સરપંચ.. ચીખલી રાનવેરીકલ્લા ગામના ગ્રામજનો..
ચીખલી: મારા ગામને સ્વચ્છ રાખવું મારી ફરજ છે … આ વાક્ય છે ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામમાં સરપંચ નીરવભાઈના.. આવા વિચારશીલ સરપંચ ગામને મળે તો...
નરેશ પટેલની ખેરગામના ઘરમાં આગ લાગવાના કારણે બેસહારા બનેલા બે પરિવારની મુલાકાત..
ખેરગામ: આજરોજ ખેરગામના સરસીયા ખાતે માનનીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ રક્ષાબેન પટેલ પ્રાંતઅધિકારીશ્રી,મામલતદાર સાહેબશ્રી, ટીડીઓ...
ચીખલીના રાનકુવા ગામમાં AAP અને BTPની સંયુક્ત રાત્રી બેઠક: પંકજ પટેલે શું કર્યું એલાન.....
ચીખલી: ગતરોજ રાત્રી દરમિયાન ચીખલી તાલુકાના રાનકુવા ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના કાર્યકર્તાઓની 1 મે ગુજરાત સ્થાપના દિવસે ભરૂચ જિલ્લાના...
ખેરગામ તાલુકામાં ફાયરબ્રિગેડની સુવિધા ઉભી કરવાની માંગ સાથે અપાયું આવેદનપત્ર
ખેરગામ: આજરોજ ખેરગામ હાલમાં જ ત્રણ આગની ઘટનાઓ બની ચુકી છે ત્યારે તાલુકા ખાતે ફાયરબ્રિગેડની સુવિધા ઉપલબ્ધ બની રહે અને લોકોની સંપત્તિનું થતું પારાવાર...
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન હેઠળ સરકારી ડોકટરોની સમયસુચકતા અને યોગ્ય સારવારે બે માતાના બચાવ્યા...
ચીખલી: આપણા ત્યાં ડોકટરોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે આ જ સ્વરૂપને સાર્થક કરતાં હોય એમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સરકારી ડોકટરોની ટીમે બે માતાઓને...
ખેરગામના પશુપાલકના ઘરમાં જાણો કયા કારણોસર લાગી આગ: હાલમાં પરિવારની શું છે સ્થિતિ…
ખેરગામ: ખેરગામના સરસિયા ફળિયામાં પશુપાલકના ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાક થઇ જતા પરિવાર નિરાધાર બન્યા હતો એવું કહેવાય છે કે પહેરેલા કપડાં સિવાય...
સફળતા કોઈ પ્રખ્યાત નામથી નહિ પણ મનની ઇચ્છાશક્તિ અને સેવાભાવનાથી મળે છે: ડો. નીરવ...
ખેરગામ: અત્યાર સુધીમાં સમાજમાં પ્રચલિત માન્યતાઓ એવી થઇ ગઈ છે કે કોઈ હાઈફાઈ નામ રાખ્યે તો જ ઉદ્યોગ-ધંધો સારો ચાલે, પણ શરૂઆત થી અલગ...
પોતાના કિંમતી માલસામાનના ખોવાઈ જવાના ભય હેઠળ બિન સચિવાલયની પરીક્ષા આપતા નવસારીના પરીક્ષાર્થીઓ… જાણો...
નવસારી: આજરોજ નવસારી જિલ્લામાં બિન સચિવાલયની પરીક્ષાના ઘણાં શાળાના સેન્ટરો પર પરીક્ષાર્થીના બેગ ગેટની બહાર રસ્તા પર મુકાવતા યુવાનોમાં કિંમતી વસ્તું ચોરી થવાની ભીતિ...
વાંસદાના ખાનપુર ગામમાં સરપંચ દ્વારા પ્રધાન ફળિયામાં રસ્તાનુ કરાયું ખાર્તમુહૂર્ત
વાંસદા: વર્તમાન સમયમાં સરપંચ ગ્રામજનોની ખુશહાલી માટે પોતાની પંચાયતમાં આવતા કર્યો શરુ કરી રહ્યા છે ત્યારે વાંસદા તાલુકાના ખાનપુર ગામના સરપંચ શ્રી ભારતીબેન દ્વારા...
ચીખલી તાલુકાના ખુડવેલ ગામે પાર-તાપી લીંકના વિરોધની બેઠકમાં જાણો ક્યા-કયા ચર્ચાયા મુદ્દા
ચીખલી: ગઈકાલ રાત્રી દરમિયાન ચીખલી તાલુકાના ખુડવેલ ગામે પાર તાપી રિવર લીંક યોજનાના વિરુદ્ધમાં મિટિંગ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાર તાપી રિવર લીંક...
















