નવસારી જિલ્લામાં યોજાયો નરેશ પટેલના અધ્યક્ષ સ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક – 2022 સમારોહ
ગણદેવી: ગતરોજ શિક્ષક દિવસ નિમિત્તે રાજયના આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગણદેવી તાલુકાના ગીતા મલ્ટીપર્પઝ હોલ મણીનગર કેમ્પસ ખારેલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક- ૨૦૨૨...
ચીખલીમાં જલારામધામ નવયુવક મંડળ આમધરા અને રોટરી ક્લબ ઓફ ચીખલી ગણેશોત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન...
ચીખલી: વર્તમાન સમયમાં રાજ્યના અનેક વિસ્તારોમાં બ્લડની ઘણી અછત વર્તાતી રહી છે ત્યારે જલારામધામ નવયુવક મંડળ આમધરા અને રોટરી ક્લબ ઓફ ચીખલી (રીવર ફ્રન્ટ)ના...
વનરાજ કોલેજમાં અભ્યાસ કરતાં વાંસદાના પીપલખેડ ગામના વિદ્યાર્થીને ધરમપુર ડેપોમાં થયું મૃત્યુ.. જાણો સમગ્ર...
ધરમપુર: ગતરોજ વાંસદાના પીપલખેડ ગામના વનરાજ કોલેજ ધરમપુરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ધરમપુર ST ડેપો અચાનક ચક્કર આવ્યા જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હોવા...
બિરસા મુંડા ગ્રૂપ ખેરગામ દ્વારા વિધવા બહેનોને બે મહિનાની અપાઈ રાશનકીટ..
ખેરગામ: આજરોજ અતિ દયનિય ગરીબ કુટુંબ પરિવાર તેમજ વિધવા બહેનોને બે મહિના ચાલે તેટલું રાશન કીટ અને તાડપત્રીનું વિતરણ નામી સંસ્થાના સહકારથી બિરસા મુંડા...
દેવધા ડેમમાંથી ભેદી રહસ્યમય સંજોગોમાં યુવતીની મળી લાશ.. આત્મહત્યા કે પછી હત્યા..?
બીલીમોરા: ગતરોજ બીલીમોરા દેવધા ડેમમાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળ્યાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસે યુવતીનો લાશ કબજે લઈને આ...
વાંસદા તાલુકાના મોટીવાલઝર અને સિંગાડ ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાયાની લોકચર્ચા.. સ્થાનિકો ફફડાટ
વાંસદા: અવાર-નવાર વાંસદાના તાલુકાના સિંગાડ અને મોટીવાલઝર ગામની હદ પાસે દીપડો લોકોની નજરે ચડી રહ્યો છે ત્યારે સ્થાનિકોમાં ખેતી કામ અર્થે જતા ખેડૂતો અને...
જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા અને પડતર માંગણીઓને લઈને શિક્ષકો દ્વારા નવસારી કલેકટરને...
નવસારી: ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોની જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા તથા અન્ય પડતર માંગ અન્વયે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગ ગુજરાત, ભારતીય...
વાંસદાના લાછકડી ગામના યુવાને અજાણ્યા કારણોસર કરી આત્મહત્યા: પોલીસ તપાસ શરુ.. જાણો સમગ્ર ઘટના
વાંસદા: વાંસદાના લાછકડી ગામનો યુવાન રવિવારના રોજ પોતાની બાઈક સાથે ગુમ થઈ ગયો હતો તેની શોધખોળ કરતાં તેની બાઈક વાંસદાના જ કાવડેજ ગામમાં અને...
વાંસદાના આંકડા ધોધ પર દારૂની મહેફીલો થતી હોવાની સાબિતી પુરતી ખાલી બાટલીઓ કેદ થઈ...
વાંસદા: પ્રવાસન સ્થળોથી સ્થાનિક સ્તરે રોજગારી વધે એ બરાબર છે પણ એના કારણે પ્રદુષણ અને જે અસમાજિક પ્રવૃતિઓમાં વધારો થાય એ પણ ખોટું નથી...
સમસ્ત આદિવાસી સમાજની ખેરગામ ટીમ દ્વારા જાણો ક્યા બે મુદ્દાને લઈને અપાયા આવેદનપત્ર…
ખેરગામ: ગતરોજ નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજની ખેરગામ ટીમ દ્વારા મુખ્ય મંત્રીના આદિવાસીઓને અર્બન નકસલી" શબ્દ કહ્યા પર ખેદ પ્રગટ કરે અને ગણદેવીના પુર...
















