ખેરગામના દાદરી ફળિયાના એક ઘરમાં લાગી આગ.. જાણો શું થયું નુકશાન
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના દાદરી ફળિયાના મીનાબેન મંગુભાઇ રાઠોડના ઘરમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આ ભયાનક આગને કાબુમાં લેવા માટે આસપાસના...
નવસારીમાં આચારસંહિતા લાગુ થતા રાજકીય પક્ષોના દિવાળીની શુભેચ્છા બેનર કરાયા દૂર…
નવસારી: ગતરોજ ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી અને તેની સાથે જ આદર્શ આચાર સંહિતા લાગુ થતા નવસારી જિલ્લામાં ઇલેક્શન કમિશનને તાત્કાલિક શહેરની દીવાલો...
ગણદેવી ન્યાય મંદિરની દિવાલ પર કરાયેલા રાજકીય પાર્ટીના ચિન્હોનો કરાયો વ્હાઈટ વોશ..
ગણદેવી: ન્યાય મંદિરની દીવાલ પર પ્રચાર ગણદેવી ન્યાયાલય ની દીવાલો પર રાજકીય પાર્ટીએ કરેલા પ્રચાર પર વ્હાઈટ વોશ કરાયો. રાજકીય પક્ષો પ્રચાર માટે જાહેર...
રાજકારણમાં ગરમાવો: ચીખલી તાલુકાના ગામોમાં ભાજપ બહિષ્કારના લગાવેલા બેનર પોલીસ દ્વારા ઉતારાયા..
ચીખલી: ચીખલી તાલુકાના ગામોમાં એક કરોડ આદિવાસીઓ ખોટા પ્રમાણપત્રો, નોકરીઓ તેમજ પ્રોજેક્ટમાં ઘોર અન્યાય સામે ભાજપનો બહિષ્કાર કરશે તેવા બેનરો લગાવાયા હતા. અનેક ગામો...
મોરબીના મૃતકોને આમ આદમી પાર્ટી ૧૭૭ વાંસદા ચીખલી દ્વારા કેન્ડલ માર્ચ યોજી અપાઈ શ્રદ્ધાંજલિ
ચીખલી: મોરબી મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટ્યો અને નાના બાળકો સહિત ૧૯૦ થી પણ વધારે મૃત જાહેર થયા, જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાત...
ખેરગામના દશેરા ટેકરીમાં હાઇમસ્ટ ટાવરથી રોશની પાથરતાં સરપંચ ઝરણાબેન.. લોકોમાં ખુશીની લહેર
ખેરગામ: ગતરોજ તાલુકા પંચાયત ખેરગામ દ્વારા જિલ્લા પંચાયતના 15મા નાણાપંચની પાંચ લાખની હાઈ માસ્ટ તથા શેરી બત્તીના ત્રણ લાખ ગ્રાન્ટમાંથી 20 વીજ સ્થંભ ઉભા...
જાણો: ક્યાં મૃત હાલતમાં મળ્યો દીપડો: વન વિભાગે તપાસ આદરી..
ચીખલી: વર્તમાન સમયમાં દીપડાના કારણે લોકોમાં ભયના માહોલના કિસ્સાઓ સંભાળવા મળતા હતા ત્યારે આજે ચીખલીના કાંગવાઈ ગામના તૌફીક ભાઈ નામના વ્યક્તિના ખેતરમાંથી દીપડાનું મૃત...
નવા વર્ષના દિવસે ગણદેવીના તલોધ ગામમાં અંબિકા નદીમાં નાહવા પડેલા ત્રણમાંથી બે બાળકો ડૂબી...
ગણદેવી: એક દિવસ આગળ ગણદેવી તાલુકાના તલોધ ગામમાંથી પસાર થતી અંબિકા નદીમાં નવા વર્ષના દિવસે નહાવા પડેલા ૩ બાળકોમાંથી બે બાળકો ડૂબી જવાની ઘટના...
ધરમપુરના ખાંડા ગામથી ચોરાયેલું પાણી પીવડાવવાનું મશીન વાંસદાના ભંગાર ગોડાઉનમાંથી મળ્યું.. જાણો સમગ્ર ઘટના.....
ધરમપુર: 23 ઓક્ટોબર એટલે દિવાળીના આગળ દિવસે ધરમપુર ગામના ખાંડા ગામથી ત્રણ પાણી પીવડાવવાના મશીન ચોરાયાની ઘટના બની હતું જેમાંથી ચંદુભાઈ ભાનજુ થોરાતનું એક...
નવું વર્ષ કોઈ પરિવાર માટે ખુશીઓ લઈને આવ્યું તો કોઈ પરીવાર માટે દુ: ખના...
ખેરગામ: નવું વર્ષ કોઈ પરિવાર માટે ખુશીઓ લઈને આવ્યું તો કોઈ પરીવાર માટે દુ: ખના આંસુ લઈને.. ખેરગામ આછવણી ગામમાં રહેતો પરીવાર દિવાળીના તહેવારમાં...
















