વાંસદાના ચોરવણી બેડ ફળિયામાં પાણી પુરવઠા યોજનાના કૂવા બાંધકામમાં ભ્રષ્ટાચારનો લોક આક્ષેપ

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ચોરવણી ગામના બેડ ફળિયામાં ચાલી રહેલ પાણી પુરવઠા યોજનાના કૂવા બાંધકામ અંગે ગ્રામજનોએ કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનો ગંભીર...

આદિવાસી સમાજના હક અને અધિકારનો પ્રશ્ન આજે માત્ર એક માંગ અથવા આંદોલન સુધી સીમિત...

0
ખેરગામ: આદિવાસી સમાજના હક અને અધિકારનો પ્રશ્ન આજે માત્ર એક માંગ અથવા આંદોલન સુધી સીમિત રહ્યો નથી; આ પ્રશ્ન સમાજના અસ્તિત્વ, આત્મસન્માન અને ભવિષ્ય...

વાંસદાના લીમઝર ગામમાં કોંગ્રેસના 141મા સ્થાપના દિવસની અનંત પટેલની અધ્યક્ષતામાં ભવ્ય ઉજવણી..

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના 141મા સ્થાપના દિવસની ઉજવણી વાંસદા તાલુકાના લીમઝર ખાતે આવેલા શ્રી સોમેશ્વર મહાદેવ...

ડાભેલ હત્યાના પીડિત પરિવારની સાથે ચૈતર વસાવાની મુલાકાત.. આર્થિક સહાય આપી સાથે ન્યાય...

0
જલાલપુર: ડાભેલ ગામમાં રહેતા દીપકભાઈ હળપતિએ ગાયનું કતલ કરવાનો ઇનકાર કરતા તેમના પર માથાભારે ઈસમોએ સમયે જીવણ હુમલો કર્યો અને આ હુમલા બાદ દીપકભાઈ...

વાંસદા તાલુકામાં આદિવાસી બાળકોને કુપોષિત અને અભણ રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે: સરપંચોનું આવેદનપત્ર

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકામાં આદિવાસી વિસ્તારના બાળકોને શૈક્ષણિક સુવિધાઓમાં ભારે અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. બાલ વાટિકા, ધોરણ ૧ અને ધોરણ ૨ના વિદ્યાર્થીઓને...

માતા મોગરીબાના 15મી પુણ્યતિથિએ સેવા સાથે સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન : મંત્રી નરેશભાઈ પટેલ

0
ચીખલી: જનનીની જોડ સખી નહી જડે રે લોલ… ગુજરાતના મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા ગતરોજ પોતાની માતા મોગરીબાના 15મી પુણ્યતિથિ નિમિત્તે સેવા સાથે સ્મરણાંજલિ કાર્યક્રમનું...

ડાભેલ હત્યાકાંડમાં મૃતક દિપકના પરિવારની SAS નવસારી જિલ્લાના આગેવાનોએ કરી મુલાકાત,પાઠવી સાંત્વના..

0
જલાલપોર: સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના આગેવાનોએ ડાભેલ ગામમાં ગાય કાપવા ણ જતાં કરાયેલ દિપક હળપતિ નામના યુવાનન હત્યાને લઈને પરિવારની મુલાકાત લીધી હતી...

ગુજરાત સરકાર દ્વારા લેવાયેલી TET 2025 પરીક્ષામાં પાસિંગ કટ ઓફ બાબતે ડો.નિરવ પટેલે કરી...

0
ખેરગામ: ગતરોજ રાજય સરકાર દ્વારા તા-21/12/2025 ના રોજ લેવામાં આવેલ TET પરીક્ષામાં પાસિંગ કટ ઓફ ખુબ જ ઊંચા રાખી અન્યાય થવાને લઈને યુથલીડર ડો.નિરવ પટેલે...

વાંસદાના સતીમાળ ગામમાં યોજાયો શ્રી ગીરીરાજ માધ્યમિક શાળા કણધાની યોજાઇ NSS શિબિર..

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના સતીમાળ ગામમાં શ્રી ગિરિજન માધ્યમિક શાળા કણઘાની NSS (રાષ્ટ્રીય સેવા યોજના) શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય...

ખેરગામમાં ચિંતુબા હોસ્પિટલને બંધ કરાવી દેવાની ફોન પર ધમકી આપનારને શિખવાડાયા કાયદાના પાઠ..

0
ખેરગામ: ગતરોજ ખેરગામમાં આવેલ ચિંતુબા છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં હાડકાની પ્લેટ કઢાવવાનું ઓપરેશન કરાવવા આવેલ રાજસ્થાની ગરીબ મજુર દર્દી ઓપરેશન કરાવવાના રૂપિયા પોતાના શેઠ પાસે...