વાંસદાની તરુણીને પોતાની બનાવવા મહુવાના યુવાને કર્યું અગ્નિસ્નાન.. જાણો શું છે ઘટના
વાંસદા: પ્રેમ છે કે પાગલપન.. પિતાએ થોડી વાર લગ્નની રાહ જોવાનું કહ્યું પણ પોતાની પ્રિયસીને પામવામાં ઉતાવળ કરતાં મહુવા તાલુકાના આંગલધરામાં રહેતા યુવાને વાંસદાના...
ચીખલી કાકડવેલ ગામની ડૉ. બી આર આંબેડકર પુસ્તકાલયમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે સેમિનારનું આયોજન
ચીખલી: આજરોજ ડૉ. બી આર આંબેડકર પુસ્તકાલય કાકડવેલ ચીખલી ખાતે આવનાર જુનીયર ક્લાર્ક, તલાટી અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે ગામના સરપંચ નટુભાઈ,...
ખેરગામમાં પતિના મૃત્યુની વાત સાંભળી આઘાત લાગતાં પત્નીનું પણ થયું મોત… જાણો દર્દનાક કહાની
ખેરગામ: ગતરોજ ખેરગામના તોરણવેરા ગામના હનુમાન ફળિયામાં રહેતા માજી સરપંચના પતિની બાઈક સ્લીપ થતા અકસ્માતની દુર્ઘટના સર્જાય હતી જેમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું...
ચીખલીના રૂમલા ગામમાં વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ ઉજ્જવળ કારકિર્દી માટે લાઈબ્રેરીનો શુભારંભ..
ચીખલી: સરાહનીય કાર્ય તરફ.. ચીખલી તાલુકાના રૂમલા ગામમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ ઉચ્ચ અભ્યાસમાં આગળ વધે અને સરકાર દ્વારા લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી...
જાણો: ક્યાં I-10 કાર ડિવાઇડર સાથે અથડાતા ભડ ભડ સળગવા લાગી..
ગણદેવી: ગરમીની સીઝન શરુ થતાં ગાડીઓ સળગવાની ઘટનાઓ સામે આવી રહીં છે ત્યારે બીલીમોરાના નાંદરખા ગામમાં આઈ-10 કાર અચાનક ડિવાઈડર સાથે ભટકાતા સળગી ઉઠાવાની...
ખેરગામ તાલુકાના આદિવાસી સમાજના યુવાનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને જાણો કયા કયા મુદ્દે કરાઈ...
ખેરગામ: છેલ્લા ઘણા સમયથી તાલુકાના પાણીખડક ગામ ખાતે આવેલ તંત્યા મામાં ભીલ સર્કલ પર હાઈફ્લડ લાઈટનો પોલ મુકાય ગયેલ હોવા છતાં તંત્ર દ્વારા લાઈટ...
વાંસદામાં બાકી બીલના નામે વીજ કર્મચારીઓની દાદાગીરીનો લોકો ભોગ બની રહ્યા છે..
વાંસદા: હાલમાં જ વાંસદા તાલુકાના ઉનાઈ પંથકમાં સ્ટેશન વિસ્તારમાં દુકાનદારો પાસે દક્ષિણ ગુજરાત વીજ વિભાગના કર્મચારીઓ બાકી બીલની ઉઘરાણીના નામે લોકો પર દાદાગીરી કરતા...
ટાંકલ જવાનું કહી ગયેલ પાંચ દિવસથી ગુમ સગીરની ભેદી સંજોગોમાં ફાંસો ખાધેલી હાલમાં મળી...
ચીખલી: 16મી ફેબ્રુઆરીએ બપોરે ટાંકલ જવાનું કહી ઘરેથી નીકળેલા ચીખલીના સરૈયા ગામના પાંચ દિવસથી ગુમ સગીરની બોડવાંક ગામની આંબાવાડીમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી...
ખેરગામ તાલુકાના વાડખાડી ખાતે છોટે મોરારીબાપુ દ્વારા 10 દિવસીય રામકથાનો પ્રારંભ..
ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકાના વાડ ગામે વાડખાડી ખાતે વાડગામના કરસનભાઈ, કમલેશભાઈ, ચંદ્રકાન્તભાઈ, મનોજભાઈ, જીવણભાઈ સહિતના અગ્રણીઓ દ્વારા છેલ્લા લગભગ 40 જેટલાં વર્ષોથી ધાર્મિક કાર્યક્રમોનું...
વાંસદામાં સરદાર બાગ પાસેના જાહેર શૌચાલયની હાલત બત્તર સ્થિતિમાં: તંત્ર અજાણ કે નજર અંદાજ..
વાંસદા: દેશની જેમ ગુજરાતમાં પણ PM મોદીના સ્વપ્ન સમાન 'સ્વચ્છ ભારત અભિયાન' કાર્યરત છે ત્યારે વાંસદા તાલુકાના ગાંધી મેદાનની સામે અને સરદાર બાગ પાસેના...
















