વલસાડ નફફટ પ્રશાશનનું પેટનું પાણી નહીં હાલતાં નવસારી SASના પ્રમુખ ડો.નિરવ પટેલએ RTI થી...

0
વલસાડ: છેલ્લા કેટલાય સમયથી વલસાડ જિલ્લાના રસ્તાઓ એટલી હદે બિસ્માર બન્યા છે કે માર્ગ વિભાગની અણધડ કામગીરીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે આ...

વાંસદા નેશનલ પાર્ક રેંજમાં 2 ઓક્ટોબરના રોજ થશે મીની દોડ.. મળશે પ્રોત્સાહિત ઇનામ..

0
વાંસદા: વન્યપ્રાણી સપ્તાહ 2023ની ઉજવણી અંતર્ગત દક્ષિણ ડાંગ વનવિભાગ હસ્તકની વાંસદા નેશનલ પાર્ક રેંજમાં 2 ઓક્ટોબરના રોજ મહુવાસ થી ખરજઈ રોડ સુધીની 18 વર્ષથી...

દીકરા-દીકરી એક સમાન: ચીખલીના રાનવેરીકલ્લા ગામે આદિવાસી બે દીકરીએ કર્યા પિતાના અંતિમ સંસ્કાર..

0
ચીખલી: ગતરોજ ચીખલીના રાનવેરીકલ્લા ગામના ચંદુભાઈ દેવજીભાઇ પટેલના નાના દીકરા પ્રવિણભાઈ ચંદુભાઈ પટેલ જેવો સુરત ખાતે નવયુગ સાયન્સ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા....

ઝીંગા માં વ્હાઈટ ગટ અને રનિંગ મોર્ટાલીટી નામના રોગ.. નવસારીના ખેડૂતો ચિંતામાં..

0
નવસારી: હાલમાં નવસારી કાંઠા વિસ્તારમાં ઝીંગા વેપાર બહોળા પાયે થવા લાગ્યો છે ત્યારે ઝીંગામાં થતા વ્હાઈટ સ્પોટ સહિતના રોગોને કારણે ઝીંગા ઉછેરતા ખેડૂતોના ખર્ચાઓ...

વાંસદામાં દલાલી પ્રકરણ આવ્યું બહાર.. સોનું વેચવા આપવાના બહાને બોલાવી પરણીતા સાથે કર્યો બળાત્કાર..

0
વાંસદા: વેચાણ અર્થે સોનું આપવા બોલાવેલી વાંસદા તાલુકાની એક પરિણીતાને આણંદ લઇ જઈ બળાત્કાર કરી એક મુસ્લિમ યુવાનને મોકલી દેવામાં આવી હોવાના પ્રકરણમાં ગુનો...

વાંસદાના સિંગાડ ગામનો યુવાન ગણપતિ વિસર્જન કર્યા બાદ નદીમાં ડૂબ્યો.. થયું કરુણ મોત..

0
વાંસદા: ગતરોજ વાંસદાના સિંગાડ ગામમાં ગણેશ પ્રતિમાનું વિસર્જનયાત્રામાં જોડાયા બાદ કાવેરી નદીમાં નાહવા પડેલા યુવાનનું અકારણે ડૂબી જતાં તેનું મોત થયાની ઘટના બહાર આવતાં...

વાંસદાના નવતાડ પાસેથી 1.16 લાખથી વધુના સાગી લાકડા ભરેલી પીકઅપ પકડાઇ.

0
વાંસદા: ગતરોજ વન વિભાગની ટીમે કિલાદ નજીકથી ગેરકાયદેસર સાગી લાકડા ભરેલી પીકઅપ ઝડપી પાડી 4.16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વઘઇથી વાંસદા તરફ જતા...

વાંસદાના લાકડબારી ગામમાં દીપડો પાંજરે પુરાયો..જુઓ વિડીઓ..

0
વાંસદા: ઘણા દિવસોથી વાંસદા તાલુકાના વિવિધ જંગલ વિસ્તારમાં દીપડાઓ દેખાવવાની ઘટના વિષે લોકો ચર્ચા કરી રહ્યા છે ત્યારે ગતરોજ વાંસદાના લાકડબારી ગામમાં રાત્રીના સમયે...

વાંસદાના રાણી ફળિયા ગામમાંથી મોડી રાતે કરાયો અજગર રેસ્યુ..

0
વાંસદા: સામાન્ય રીતે સાપ જેવા અન્ય પ્રાણીઓ ખેતરમાંથી નીકળી આવતા હોય છે. ત્યારે ગતરોજ વાંસદાના રાણી ફળિયા ગામના સરપંચ બાબુભાઈ પટેલના ઘરેની આસપાસ ફરતો...

આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો દેવ એટલે વાંસદાના પિલવા ડુંગર ઉપર વસેલો દેવ પીંડાર દેવ.

0
વાંસદા: `આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો દેવ એટલે પિલવા ડુંગર ઉપર વસેલો દેવ પીંડાર દેવ' આદિવાસી સંસ્કૃતિ એટલે કાલ્પનિક નહિ પરંતુ વાસ્તવિક જીવન શૈલીની નમૂનેદાર...