સાગબારામાં ખેરના લાકડાની હેરાફેરી કરતી જીપને પકડી.. 40 હજારથી વધુના લાકડા કર્યા જપ્ત..

0
સાગબારા: આદિવાસી વિસ્તારોમાં જંગલોનો સફાયો કરતી ટોળકી વધી રહી છે ત્યારે ગતરોજ સાગબારા તાલુકાના ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પરથી ખેરના લાકડાની હેરાફેરી કરતા સાગબારા વનવિભાગ...

રાજપીપળામાં સાગબારાના ડો. વરુણ વસાવાને મળ્યો આરોગ્ય સેવા માટે “નર્મદા રત્ન” એવોર્ડ

0
રાજપીપળા: આજરોજ રાજપીપળા ખાતે યોજાયેલ "નર્મદા રત્ન" એવોર્ડ સેરેમનીમાં સૈનિક સ્કૂલ બાલાછડીના વિદ્યાર્થી ડો. વરુણ વસાવા (હાલમાં સા. આ. કેન્દ્ર મોઝદા ડેડીયાપાડા ખાતે ફરજ...

મનસુખ વસાવાએ લોકસભા ચૂંટણીમાં..ચૈતર વસાવા, મુમતાઝની ઉમેદવારી અને INDIA સંગઠન વિષે શું કહ્યું..

0
નર્મદા: 2024 આવી રહેલી લોકસભા ચૂંટણી માટે ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડે એવી પુરેપુરી શક્યતાઓ છે ત્યારે ભરૂચ...

ડેડીયાપાડામાં આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અને વૃક્ષારોપણના કાર્યક્રમોનું થયું આયોજન

0
ડેડીયાપાડા: સમગ્ર ગુજરાત રાજ્યમાં આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે ડેડીયાપાડા તાલુકામાં તાલુકા પંચાયત ખાતે તમામ રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ...

ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ઉપરાંત કેટલાંક વિસ્તારોને “NO DRONE ZONE” તરીકે જાહેર કરાયા..

0
ગરૂડેશ્વર: નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સી.એ.ગાંધીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં ધ્વારા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ–ન્યુ ગોરા બ્રીજ–મોખડી ડેમ...

આદિવાસી સંસ્કૃતિથી અજાણ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ધરતી માતાને અર્પણ કરવનો દેશી દારુ પી...

0
નર્મદા: ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા આવેલા આદિવાસી સંસ્કૃતિથી એટલે કે વર્ષો થી ચાલતી આવતી ધરતીમાતાને મહુડીનો દેશી દારૂ થી અભિષેક કરવાની પરંપરાથી...

સાગબારા-દેડિયાપાડા નેશનલ હાઇવે ઉપર ગંગાપુર ગામ પાસે પશુ ભરેલી ટ્રક પશુ ભરેલી પલટી ખાઈ...

0
સાગબારા: દેડિયાપાડા નેશનલ હાઇવે ઉપર આવેલા ગંગાપુર ગામ પાસે ભરૂચથી પશુઓ ભરીને મહારાષ્ટ્રના કતલખાને જતી ટ્રક રોંગ સાઈડ પલટીખાઈ ૨૦ ફૂટ ઊંડા ખાડામાં પડતાં...

ધરતીને હરિયાળી બનાવવાના સંકલ્પ સાથે રાજપીપળામાં વન મહોત્સવની ઉજવણી..

0
  રાજપીપળા: ગતરોજ રાજપીપળામાં ખાતે ૭૪ માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા ના અધ્યક્ષસ્થાને થઈ જેમાં નવા રાજુવડિયા ખાતે...

ડેડીયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા કરાયું 1100 રોપાનું વૃક્ષારોપણ..

0
ડેડિયાપાડા: આજરોજ જિલ્લા પંચાયત સદસ્ય હિતેશભાઈ વસાવાની આગેવાની હેઠળ ડેડીયાપાડાના સરપંચ વર્ષાબેન અને પંચાયતના તમામ સભ્યો વેપારી મંડળ ગામના યુવાઓ વડીલો બહેનો મળીને મહાદેવ...

સાગબારાના સેલંબા ગામે દબાણ હટાવવાના મામલે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાની અધ્યક્ષતામાં વેપારીઓની બેઠક

0
સાગબારા: ગતરોજ ભરૂચ સાંસદ મનસુખ વસાવા દ્વારા કલેક્ટર શ્રી નર્મદા ને પત્ર લખી ને જણાવેલ કે આપ પાર્ટી ના દેડિયાપાડા ના ધારાસભ્ય શ્રી ચૈતર...