વડાપ્રધાનના જન્મદિવસ ઉજવવા માટે હજારો લોકો જે પાણીથી ઘરવિહોણા કરવાનું કેટલું યોગ્ય..?: નિરંજનભાઈ વસાવા

0
નર્મદા: આજે દેશના વડાપ્રધાન ના જન્મદિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તિલકવાડા નાંદોદ તેમજ ભરૂચ અને નર્મદા જિલ્લાના જે નિચાણ વિસ્તારમાં રહેતા લોકો અને ખેડૂતોનું...

નર્મદાના નવા નીરના વધામણાં વધુ જરૂરી છે કે નીચાણના ગામોમાં ભરેલા પાણીથી લોકોના જાનમાલના...

0
નર્મદા: નદીના પાણી ઇન્દ્રવાણા, ગરુડેશ્વર અને અક્તેશ્વર સહિતના નીચાણ વાળા ગામોમાં આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાતા લોકો પોતાની ઘર, ઘર વખરી, પોતાના પશુઓ અને...

ડેડીયાપાડાના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓનો તાલુકા કક્ષાની રમતોમાં વિજયઘોષ..

0
ડેડીયાપાડા: આજરોજ ડેડીયાપાડા તાલુકામાં આવેલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના રમત ગમત સંકુલમાં તાલુકા કક્ષાનો શાળાકીય રમતોત્સવ યોજાયો હતો. જેમાં ડેડીયાપાડા તાલુકાની અલગ અલગ ગ્રાન્ટેડ અને નોન...

કેવડીયામાં જંગલ સફારીનું સંચાલન સોપાયું રિલાયયન્સ કંપની.. ખાનગીકરણનો વિકાસ.. ખેડૂતોને અન્યાય

0
નર્મદા: વિશ્વભરમાં પ્રવશી આકર્ષણ કેન્દ્ર બની ચુકેલા કેવડીયાના જગલ સફારીનું સંચાલન રિલાયયન્સના હાથમાં જાય રહ્યું છે. રાજ્ય સરકાર અને કંપની વચ્ચે ચાલી રહેલી વાતાધાટો...

આદિવાસી સમાજનો અનોખી પરંપરા “ચૌવરી અમાસ”..

0
ડેડિયાપાડા: આદિવાસી સમાજ એક પ્રકૃતિ સાથે પશુપ્રેમી નું અનોખું ઉદાહરણ.. 'ચૌવરી અમાસ' આ દિવસની ઉજવણી આદિવાસીની પરંપરાઓથી ઉજવવામાં આવે છે. આ તહેવાર નું ખુબ...

સાગબારાનો ચોપડવાવ ડેમને હાઈ એલર્ટ પર.. જાણો કયા પાંચ ગામોને કરાયા સાવધાન..

0
રાજપીપલા: નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ડિઝાસ્ટર શાખા દ્વારા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ચોપડવાવ ડેમ એલર્ટ મોડ પર મૂકેલ છે. ભારે વરસાદના પગલે સ્થાનિક લોકોને...

રાજપીપળા થી સેલંબા વચ્ચે દોડતી બસની સિટ ખખડધજ હોવાથી ઊભા ઊભા કરવી પડે છે...

0
રાજપીપળા: આદિવાસી વિસ્તારોમાં એક તરફ સરકાર અને એસટી નિગમ દાવા કરે છે કે, આદિવાસી વિસ્તારોમાં નવી બસો મૂકવામાં આવી છે, જેથી બસમાં મુસાફરી કરતા...

Decision News અહેવાલ રંગ લાવ્યો: અંકલેશ્વર GIDC ડેપોથી દેડીયાપાડા વાયા બેડવાણની ખખડધજ બસ બદલી...

0
નર્મદા: થોડા દિવસ પહેલા અંકલેશ્વર GIDC ડેપો થી દેડીયાપાડા વાયા બેડવાણ બસના છાપરામાંથી વરસાદી પાણી ટપકતું હોવાથી બસમાં મુસાફરી કરનારા મુસાફરોને બસમાં છત્રી ખોલીને...

નર્મદાના દેડિયાપાડાથી મોવીને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છતાં તંત્ર ધોર નિદ્રમાં, જીવ જાય તો...

0
રાજપીપળા: નર્મદા જિલ્લાના દેડિયાપાડાથી મોવીને જોડતો માર્ગ બિસ્માર બની ગયો છે અને તેમાં પણ ખાડા પૂરવામાં વેઠ ઉતારવામાં આવતાં રોડ પર પૂરેલા મોટા મેટલોને...

“મને છંછેડવાનો પ્રયત્ન કરશો તો…..સાફ કરી દઈશ” ભરૂચના સાંસદની સભા બાદ રાજકારણ ગરમાયું.

0
રાજપીપળા: ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્વામિનારાયણ મંદિરના હોલમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સભા યોજી દોઢ કલાક સુધી મેરેથોન ભાષણ કરી ચાર વિરોધીઓ અને તેમની ટીમને...