ડેડીયાપાડામાં શિયાળામાં ઠંડીથી રક્ષણ આપવા આદિવાસી યુવાનો દ્વારા વૃદ્ધ દાદા-દાદી અને વિધવા મહિલાઓને ગરમ...
ડેડીયાપાડા: શિયાળા ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ધુમ્મસ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારના સમયમાં કડકડથી ઠંડીનો અહેસાસ લોકોને ધ્રુજાવી રહ્યો છે તેને...
ડેડીયાપાડાના બોડીપીઠા ગામમાં જંગલી જાનવરે હુમલો કરી વાછરડાઓને ફાડી ખાધું..
ડેડીયાપાડા: આદિવાસી પરિવારો પોતાનું જીવન ખેતીવાડી અને પશુપાલન સાથે કરીને ગુજારો કરી પોતાનો અને પરિવારનું જીવન ગુજાર ચલાવે છે ગઈકાલ રાત્રિના સમયે ડેડીયાપાડા તાલુકામાં...
ચૈતર વસાવાના સમર્થનમાં 7 મીએ યોજાનાર જનસભામાં આદિવાસી લોકોને ખુલ્લું આહ્વાહન..
નેત્રંગ: ડેડીયાપાડાના આદિવાસી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ૭ જાન્યુઆરી 2024ના રોજ નેત્રંગ ખાતે દિલ્હીના CM માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના CM ભગવંત માન સાહેબ...
નર્મદામાં અધિકારી રાજ ચાલી રહ્યું છે.. કોન્ટ્રાક્ટરો પાસેથી કટકી લેવા કરી રહ્યા છે બંધબારણે...
નર્મદા જિલ્લામાં આયોજન મંડળની બેઠકને લઇ મનસુખ વસાવાએ નારાજગી અને રોષ પ્રગટ કરતા કરતા કહ્યું કે બેઠકમાં જનપ્રતિનિધિઓની બોલાવવામાં નથી આવી રહ્યા.. આયોજન મંડળની...
ચીકદા ગામથી ડેડીયાપાડા તાલુકા મથકે આવતો રાજ્ય ધોરી માર્ગ ખખડબંજ સ્થિતિમાં.. તંત્રના આંખ આડા...
ડેડીયાપાડા: વર્તમાન સમયમાં ડેડીયાપાડા તાલુકામાં ચિકડા ગામ થી ડેડીયાપાડા તાલુકા મથકે જોડતો રાજ્ય ધોરીમાર્ગ અંદાજિત 16 km નો રસ્તો છે જે ધોરીમાર્ગ થી ચિકદા...
આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા વિતેલા 11 દિવસથી રાજપીપળાની જેલમાં.. કોર્ટે શું કહ્યું..
ડેડીયાપાડા: પ્રિન્સિપાલ એન્ડ સેશન્સ જજ નેહલકુમાર જોષી 27મીએ કોર્ટે ચૈતર વસાવા સહિત અન્ય આરોપીની વધુ રિમાન્ડની અરજી અંશત: મંજૂર કરી છે ત્યારે આજે ડેડિયાપાડા...
મનસુખ વસાવા.. જંગલની જમીનમાં નવું ખેડાણ કરતા લોકોને અટકાવવા જોઈએ.
રાજપીપળા: વન વિભાગ રાજપીપલા દ્વારા વડિયા પેલેસ કેમ્પસમાં સહભાગી વન વ્યવસ્થા જન સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સાંસદ મનસુખ વસાવા એ સ્ટેજ પરથી...
પતિના સેવાકાર્યને આગળ ધપાવતાં પત્ની: ડેડિયાપાડામાં આગમાં પોતાનું બધું જ ગુમાવેલા પરિવારને મદદે પોહચ્યાં...
ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા યુવા બ્રિગેડ ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાની હાલ વન વિભાગના કેસમાં કસ્ટડીમાં છે ત્યારે તેમના સેવાકીય કામગીરીને તેમની ગેર હાજરીમાં તેમના...
ડેડિયાપાડામાંથી આદિવાસી મસીહા છોટુ વસાવા પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ ધર્મેન્દ્ર ભવાની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય...
ડેડીયાપાડા: મનીષભાઈ સુખલાલભાઈ ગામ ખોડાઆંબા પોસ્ટ આંબાવાડી તાલુકો ડેડીયાપાડા જીલ્લો નર્મદા ગુજરાત દ્વારા વતની શ્રીમતી રાષ્ટ્રપતિ દ્રોપદી નવી દિલ્હી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ...
વન અધિકાર કાયદા 2006 મુજબ આદિવાસી હક અધિકારો આપવા ડેડીયાપાડામાં અપાયું આવેદનપત્ર
ડેડીયાપાડા: વન અધિકાર કાયદા ૨૦૦૬ મુજબ જંગલમાં જમીન ખેડતા આદિવાસીઓને પોતાના હક આપવા તેમજ હકો સુરક્ષિત રાખવા માટે તત્કાલીન ભારતના વડાપ્રધાન ડો. મનમોહન સિંઘજી...
















