સોનગઢની કહેર કલમકુઈ, નાનાકાકડકુવા, બોરખડી, બોરધા, પિપલવાડા કન્યા શાળાઓમાં વિમેન ફોર ચેંજ દ્વારા સ્વેટર,...
તાપી: દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં આવેલ વિનય મંદિર વિદ્યાલય-કલમકુઇ, પ્રાથમિક શાળા-શિષોર સરકારી પ્રાથમિક શાળા-નાના કાકડકુવા, ગ્રામ સેવા સમાજ સંચાલિત કન્યા શાળા-બોરખાડીમાં, પ્રાથમિક શાળા- પીપળવાડા...
વ્યારા તાલુકા પંચાયતના સભ્યશ્રીના પ્રયાસથી અંતરીયાળ વિસ્તાર ડોલારા ગામે ૧૦૮ સુવિધા શરુ.. ગામલોકમાં ખુશીનો...
તાપી: વ્યારા તાલુકાના જંગલ અંતરીયાળ વિસ્તારમાં બોર્ડરના ૧૭ ગામોના સેન્ટરમાં ડોલારા ગામે ૧૦૮ એમ્બ્યુલન્સનો પોઇન્ટ ફાળવવા માટે તાપી જિલ્લા કલેટરશ્રી તેમજ આરોગ્ય મંત્રી શ્રી...
BSF નિવૃત જવાનો દ્વારા યોગા ડે ઉજવણી સાથે પોતાની માંગણીઓને લઈને રેલી કાઢી આપ્યું...
વ્યારા: ગતરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે દેશની જેમ ગુજરાતમાં પણ ઠેરઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વ્યારા તાલુકામાં પણ BSF નિવૃત જવાનો દ્વારા...
વ્યારાના ચાંપાવાડી ગામની PHC પર Unity south Gujarat group દ્વારા 7મો યોજાયો રક્તદાન શિબિર
વ્યારા: આજરોજ તારીખ 19/6/2022 ના રવિવારે તાપી જિલ્લના વ્યારાના ચાંપાવાડી ગામની PHC પર Unity south Gujarat group દ્વારા 7મો રક્તદાન શિબિર યોજવામાં આવ્યો હતો...
વ્યારામાં આદિવાસી ભારત અને આદિવાસી વિવિધ સંગઠનો સાથે દ. ગુજરાતના AICC સેક્રેટરીની બેઠક: જાણો...
વ્યારા: આજરોજ વ્યારા ખાતે આદિવાસી ભારત અને ગુજરાત રાજ્યનાં વિવિધ આદિવાસી સમાજના સંગઠનો સાથે AICC સેક્રેટરી દક્ષિણ ગુજરાતનાં પ્રભારી શ્રી B M સંદિપજી એ...
ડોલવણમાં આદિવાસી આગેવાનોએ નવસારી એલસીબીના PI ને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે આપ્યું આવેદનપત્ર
ગતરોજ નવસારીનાં લુન્સીકૂઇ મેદાન પાસે જેટકોના કર્મચારીઓના પડતર પ્રશ્નોના સમર્થનમાં કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવાની તૈયારી કરી હતી પરંતુ પોલીસ...
વ્યારામાં સાહિત્ય સેતુ દ્વારા ‘કૌશલ્ય વર્ધન શિબિર’ કાર્યક્રમનું થયું આયોજન..
વ્યારા: ગતરોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં સાહિત્ય સેતુ દ્વારા 'કૌશલ્ય વર્ધન શિબિર' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી સાહિત્યના જાણીતા અને ઉભરતા કવિઓ...
તાપી જીલ્લામાં ચકચાર પમાડે તેવી આદિવાસી પરિવારની ફરિયાદ..
તાપી: ગતરોજ તાપી જિલ્લાના મરણ પામનારના મરણના ૩૦ વર્ષ બાદ મરણ પામનારના મરણ સ્થળ બાબતે વિવાદ મરણ પામનાર તાપી જીલ્લામાં મરણ પામ્યા કે વિદેશ...
આર જમાનાદાસ કંપનીના પ્રકાશિત બીએ. બીજા વર્ષના પુસ્તકમાં આદિવાસી સમાજને કરાયો બદનામ: જાણો
તાપી: હાલમાં જ આર જમાનાદાસ કંપનીએ બીએ. બીજા વર્ષના માટે તૈયાર કરેલ પુસ્તકમાં એઈડ્સના કારણો દર્શાવનાર ચેપ્ટરમાં આદિવાસી સમાજનું અપમાન કરવાના બદઈરાદે "આદિવાસી સમાજમાં...
ઉચ્છલના 16 ગામડાઓમાં દિવાળી બેન ટૃસ્ટ અને જન પ્રતિનિધિઓ દ્વારા અપાઈ સાધન સહાય
ઉચ્છલ: આજરોજ દિવાળી બેન ટૃસ્ટ બારડોલી તથા સ્થાનિક જન પ્રતિનિધિઓ દ્વારા ઉચ્છલ તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા ગામડાઓમાં ગ્રામજનો દ્વારા આત્મ નિર્ભર ગ્રામ ગરિમા યોજના...