વલસાડના SP દ્વારા તહેવારોમાં છેતરપિંડી અને ચોરી રોકવા સુરક્ષા પર મુકાયો ભાર…
વલસાડ: આગામી નવરાત્રિ, દશેરા અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક (SP)ના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ...
દક્ષિણ ભારતમાં દેખાતી અનોખી બાયોલ્યુમિનેશન ફંગસ પહેલીવાર ડાંગના જંગલમાં જોવા મળી…
ડાંગ: સમગ્ર ગુજરાતના જંગલો કંઈકને કંઈક નવીન જોવા મળતું હોય છે ત્યારે ડાંગ જિલ્લાના જંગલમાં પ્રથમવાર બાયો લ્યુમિનેશન નામક ફંગસ જોવા મળી છે....
નવસારીમાં જાહેર માર્ગ પર ગટરના ઢાંકણની ડિઝાઇન બદલી રાહદારીઓને ઇજા ન થાય તેવા ઢાંકણ...
નવસારી: નવસારીમાં જાહેર માર્ગ પર આવેલ ચોરસ ગટરના ઢાંકણની વચ્ચે આવેલ હોલ મોટો હોય તેમાં પસાર થતા પગ ફસાઈ જવાને પગલે સ્થાનિક નાગરિકોએ મનપાને...
નવસારીના પુર્ણા નદીના બ્રિજ પર ભારે વાહનોને પ્રતિબંધ કરતું જાહેરનામું વધુ બે મહિના લંબાવી...
નવસારી: નવસારીના વિરાવળ પર પુર્ણા નદીના બ્રિજ પર ગણેશ વિસર્જન પૂર્ણ થતાની સાથે જ ગર્ડર લગાવી દીધી છે અને સાથે જ વિસર્જનના અગાઉ હટાવવામાં...
કપરાડાના ભંડારકરછ ગામે વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા..લોકોમાં દહેશત ફેલાઈ ગઈ
વલસાડ: વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકાના ભંડારકરછ ગામે આજ રોજ તા. 19-09-2025, શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.મળતી માહિતી મુજબ પ્રથમ આંચકો સવારે 2.50 વાગ્યે અનુભવાયો...
વાંસદાના દત્ત કોમ્પલેક્ષ પાસે રાત્રે લટાર મારતો દીપડો નજરે પડતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો
વાંસદા: વાંસદા વિસ્તારના હાર્દસમા વિસ્તારમાં દીપડા રાત્રે દેખાવાના બનાવી બની રહ્યા છે. બે દિવસ પહેલા ગુલાબ વાટિકામાં રાત્રે કેમેરામાં કેદ થયો હતો અને દત્ત...
વિકસિત ભારતને આત્મનિર્ભરતા તરફ લઇ જવાનો મૂળ મંત્ર છે વોકલ ફોર લોકલ…..
ગાંધીનગર: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશને “વોકલ ફોર લોકલ”નો મંત્ર આપ્યો છે. આ મંત્ર સાથે આગામી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી અટલ...
આમોદ–કરજણ રોડ પર બાઈક અને ફોરવીલ કાર વચ્ચે સર્જાયો અકસ્માત ..
ભરૂચ: આમોદ–કરજણ રોડ પર જીઇબી કચેરી સામે આજે બપોરે બાઈક અને ફોરવીલ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક સવારને...
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા રૂ. 19.58 લાખના ખર્ચે ઇન્ટેકવેલ નિર્માણનું ખાતમુહૂર્ત કરાયું..
અંકલેશ્વર: અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર એકમાં આવેલા જલારામ નગરમાં રૂપિયા 19.58 લાખના ખર્ચે ઇન્ટેકવેલના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ...
નવસારીમાં ખખડધજ માર્ગો પર માર્ગ મકાન વિભાગે ખાડાઓના પેચવર્કનું કામ શરૂ…
નવસારી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ખખડધજ માર્ગો પ્રત્યેના રોષ બાદ માર્ગ અને મકાન વિભાગ સક્રિય બન્યું છે. નવસારી જિલ્લામાં વરસાદ અટકતાની સાથે જ ખરાબ રસ્તાઓના...
















