કપરાડાના દિક્ષલ ગામમાં મુખ્યમંત્રી સડક યોજનામાં લાખોનો ભ્રષ્ટાચાર: રસ્તાની બત્તર હાલત

0
કપરાડા: કપરાડા તાલુકાના દિક્ષલ ગામ ખાતે મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત 49.53 લાખ રૂપિયાના ખર્ચે બની રહેલા માર્ગના કામની ગુણવત્તાવિહીન કામગીરીનો આક્ષેપ કરી સ્થાનિક ગ્રામજનોએ...

ચીખલીના ખરોલી, રાનવેરીકલ્લા, રાનવેરીખુર્દ જેવા ગામોમાં PNG ગેસની સુવિધા ઉભી ન થતાં લોકોમાં આક્રોશ

0
ચીખલી: હાલમાં ચીખલીના ખરોલી, રાનવેરીકલ્લા, રાનવેરીખુર્દ સહિતના ગામોમાં ઘર વપરાશના પીએનજી ગેસ જોડાણની સુવિધા ઉપલબ્ધ બની નહિ જેને લઈને નેચરલ ગેસની સુવિધા માટે અનેક...

બીલીમોરાની કન્યા શાળાના બાળકો પાસેથી આધારકાર્ડના અપડેટ માટે થઇ રહ્યા છે ઉઘરાણા.. જુઓ વિડીયો

0
બીલીમોરા: આજરોજ બીલીમોરા કન્યા શાળા પ્રાથમિક સ્કુલના આચાર્ય દ્વારા બાળકોના વાલીઓ સાથે ગેરવર્તણુંક અને શાળામાં આધારકાર્ડ અપડેટ કરવા આવેલ બાળકોના વાલીઓ પાસેથી 100 રૂપિયા...

ધરમપુરના યુવકે ન જેવી વાતમાં કરી આત્મહત્યા..! જાણો સમગ્ર ઘટના

0
ધરમપુર: પારડી GIDCની એક કંપનીમાં નોકરી કરતાં ધરમપુર તાલુકાના મોહપાડા ગામના એક યુવાને કામના સ્થળે મંગેતર આવવાની ના પાડતાં તેને ખોટું લાગ્યું અને તેણે...

વલસાડના પત્રકાર સામે ખોટી રીતે ગુનો દાખલ બાબતે કપરાડા સમસ્ત આદિવાસી સમાજે આપ્યું આવેદનપત્ર 

0
વલસાડ: લોકતંત્રનો ચોથો સ્થંભ ગણાતા વલસાડના પત્રકાર સામે ખોટી રીતે ગુનો દાખલ કરલ હોઈ તે બાબત માનનીય રાજ્યપાલશ્રી રાજ ભવન,ગુજરાત રાજ્ય, ગાંધીનગર,માનનીય મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર...

પત્રકારો સામે પોલીસતંત્ર દ્વારા ખોટી રીતે ગુનો દાખલ કર્યા બાબતે ધરમપુરના આદિવાસી સમાજ તરફથી...

0
ધરમપુર: આજરોજ બાબા સાહેબ ને હાર દોરા પેહરાવ્યા બાદ દેશના લોકતંત્રનો ચોથો સ્થંભ ગણાતા પત્રકાર સામે પોલીસતંત્ર દ્વારા ખોટી રીતે ગુનો દાખલ કર્યા બાબતે...

સિસોદિયાએ ખોલી પોલ.. શિક્ષણમંત્રીના મત વિસ્તારમાં જ સ્કૂલોમાં સુવિધાઓ નથી.

0
ભાવનગર: થોડા દિવસ વહેલા જ ગુજરાતમાં શિક્ષણ ન ગમતું હોય તો ગુજરાત છોડી જવાનું નિવેદન આપનારા ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જિતુભાઈના ભાવનગરના મત વિસ્તારની આજરોજ...

આહવા તાલુકા સદસ્ય પોતાના મતવિસ્તારના માર્ગો ન બનાવી શક્યા તો તાલુકાના વિકાસની તો વાત...

0
આહવા: વર્તમાન સમયમાં ડાંગ તંત્ર દ્વારા ગ્રામિણ સ્તરે પાકા માર્ગોને લઈને વિકાસ થયાના જ્યારે બંગાણા ફુકવામાં આવે છે ત્યારે આહવાના ભાપખાલ, રાનપાડા, ચીરાપાડા ભૂરાપાની,...

જાણો: ધો.10-12ની બોર્ડની ઉત્તરવહી ચકાસણીમાં ગેરહાજર રહેનારા શિક્ષકોને ગુજરાત શિક્ષણ બોર્ડે શું આપશે સજા..

0
ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા લગભગ પુરી થવા આવી છે અને તમામ મુખ્ય વિષયોની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આવતીકાલે ૧૧ મી એપ્રિલથી...

દેશમાં સ્ત્રીઓ અને અછૂતો માટે શિક્ષણના દ્વાર ખોલનારા જ્યોતિબા ફૂલેની જાણી-અજાણી વાતો..

0
વાંસદા: વિદ્યા વિના મતિ ગઈ, મતિ વિના નીતિ ગઈ, નીતિ વિના ગતિ ગઈ, ગતિ વિના સંપતિ ગઈ, સંપતિ વિના શુદ્ર થયો નાસીપાસ, આટલો બધો...