સોનગઢમાં આદિજાતિ વિકાસના કામો ટેન્ડર વિના એજન્સીને આપી દીધાનો ડૉ. તુષાર એ. ચૌધરીની આક્ષેપ...
સોનગઢ: સોનગઢ પ્રયોજના વહીવટદાર કચેરી હેઠળ આદિજાતિ વિકાસના નાની સિંચાઇ વિભાગ હેઠળના બોરવેલના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા...
વાંસદા પોલીસે 7.79 લાખના મુદ્દામાલ સાથે એક મહિલા, બે ઇસમ સાહિત સુરતનું દંપતીની કરી...
વાંસદા: ગતરોજ વાંસદા પોલીસે પ્રોહિબિશન પ્રવૃતિ અટકાવવા બાતમીના આધારે વાંસદા તાલુકાના જૂજ ડેમથી રાયબોર જતા રસ્તા પાસેથી કારમાંથી 2,78,400ના ઇંગ્લીશ દારૂ સાથે એક મહિલા...
ધરમપુરના 11 ગામની શાળાઓમાં 1500+ બાળકોને સ્કૂલ કિટ અને પ્રસાદ વિતરણ..
ધરમપુર: ગતરોજ ધરમપુરના સિદુમ્બર, પીંડાવળ, પીપરોળ, પિરમાળ, પાંગરબારી, રાનવેરી, ભાનવળ, વાઘવળ, ઉલસપિંડી, નાની અને મોટી કોસબાડી ના 1500+ બાળકોને સ્કૂલ કિટ અને પ્રસાદ વિતરણ...
ઔદ્યોગિક તાલીમ સંસ્થા સુબીર ખાતે યોજાયો ‘કૌશલ દીક્ષાંત સમારોહ-2025’ ..
સુબીર: ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) સુબીર આજરોજ ભવ્ય 'કૌશલ દીક્ષાંત સમારોહ- 2025' નું આયોજન કરવામાં આવ્યું હતું. સુબીર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રઘુનાથભાઈ સાળવેના...
નવસારી જિલ્લા પોલીસના જવાનો માટે નવરાત્રિ બંદોબસ્ત બાદ પોલીસ જવાનો પરિવારો સાથે ગરબે ઘૂમ્યા..
નવસારી: નવરાત્રિના નવ દિવસ સુધી શહેર અને જિલ્લાની સુરક્ષા માટે ખડેપગે ફરજ બજાવનારા નવસારી જિલ્લા પોલીસના જવાનો માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...
નાનાપોઢા તાલુકા પંચાયત કચેરીનો કરવામાં આવ્યો આરંભ.. નાનાપોંઢા તાલુકામાં કુલ 49 જેટલા ગામનો સમાવેશ..
વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વિભાજન બાદ નવો નાનાપોંઢા તાલુકાની કચેરીઓની વિધિવત શરૂઆત થઈ છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી...
ઝઘડિયામાં ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફસફાઈ કામદારોનું કરાયું સન્માન..
ઝઘડિયા: ગત 2 જી ઓક્ટોબર ગાંધી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વસ્થ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ઝઘડિયા નગર ખાતે...
નવસારીમાં નગરપાલિકાના સમયે ફૂવારાથી સ્ટેશન સુધી ડિવાઇડર બનાવવામાં આવ્યા..
નવસારી: નવસારીમાં નગરપાલિકાના સમયે ફૂવારાથી સ્ટેશન સુધી ડિવાઇડર બનાવવામાં આવ્યા હતા. આ ડિવાઇડર પર વૃક્ષો રોપી બન્ને તરફ ગ્રીલ લગાવવામાં આવી હતી. જે સમય...
વાપીના સલવાવ ખાતે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ..
વલસાડ: વલસાડ જિલ્લાના વાપીના સલવાવ ખાતે ગત રાત્રે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે તેણે આજુબાજુના 5 થી...
ઝઘડિયા તાલુકાના જરસાડ નજીક માધુમાતી ખાડીમાંથી ડી કમ્પોઝ હાલતમાં વૃધ્ધનો મૃતદેહ મળ્યો..
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના જરસાડ ગામે માધુમતી ખાડીમાંથી એક 65 વર્ષીય વૃધ્ધનો જર્જરિત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કાંટોલ ગામના 65...
















