દર્શનાબેન ચૈતર વસાવાને ભાજપમાં લાવવા માંગે છે: મનસુખ વસાવા.. આક્ષેપને લઈને ચૈતર વસાવાએ શું...

0
નર્મદા: 'ભાજપના ધારાસભ્ય દર્શનાબેન ચૈતર વસાવાને ભાજપમાં લાવવા માંગે છે'  સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો સામે ધારાસભ્ય  MLA ચૈતર વસાવાએ પ્રતિક્રિયા અપાતા કહ્યું કે  દર્શનાબેન...

ચીખલીના માંડવખડક ગામના યુવાને ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા.. લોકોમાં શું છે ચર્ચાનો વંટોળ

0
ચીખલી: આજ માંડવખડક ગામના ડુંગરપાડા ફળિયાના અમિતભાઈ ગંજજુંભાઈ નામના યુવાને ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવતા જે ગામમાં આપઘાત...

ગણદેવી પોલીસે રિલાયન્સ મોબાઈલ ટાવરમાંથી કોપર વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો..

0
નવસારી: નવસારી જિલ્લાના ગણદેવી પોલીસે રિલાયન્સ મોબાઈલ ટાવરમાંથી કોપર વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે રૂ. 37,500ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી...

જલાલપોર પોલીસે ઘરફોડ ચોરી કરતી આંતર જિલ્લા ટોળકીના 2 ને મુદ્દામાલ સાથે દબોચીયા..

0
નવસારી: જલાલપોર પોલીસે ઘરફોડ ચોરી કરતી આંતર જિલ્લા ટોળકીના બે મુખ્ય સૂત્રધારોને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે. તેમની પાસેથી આશરે 194 ગ્રામ સોનાના દાગીના...

નવસારીમાં વહેલી સવારે કમોસમી વરસાદ..ઊભા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોની ચિંતા વધી..

0
નવસારી: નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારે નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. આ કમોસમી વરસાદને કારણે જનજીવન અને...

વલસાડના દૂધની ગામે આદિવાસી પરિવારે વારલી આર્ટથી સ્વદેશી કલા અને આત્મનિર્ભરતાનું પ્રતિક બની..

0
વાપી: સુરતમાં અડાજણમાં આયોજિત સરસ મેળામાં દાનહના દૂધની ગામથી આવેલા વારલી આર્ટની વિવિધ કલાકૃતિઓ બનાવતા પરિવારે સ્વદેશી કલા અને આત્મનિર્ભરતાનું પ્રતિક બની સૌનું ધ્યાન...

વલસાડના સુરવાલામાં 98 ઘરોને નુકસાન થયું હોય તેવા લોકોને 14 લાખ રૂપિયાની સહાય..

0
વલસાડ: વલસાડ તાલુકાના સુરવાળા ગામમાં ભારે વરસાદ અને મીની વાવાઝોડાને કારણે 98 મકાનોને નુકસાન થયું હતું. આ પૈકી 14 લાખ રૂપિયાની સહાય જિલ્લા અને...

મહુવાના વહેવલમાં ઘર વિહોણા પરિવારની સેવામાં પડદા પાછળના ખરા હીરો કુંજન ધોડિયાની નજરોમાં કોણ છે...

0
મહુવા: થોડા સમય પહેલાં આવેલા ચક્રવાત વાવાઝોડામાં મહુવા તાલુકાના તબાહ થયેલા ઘર વિહોણા પરિવારની સેવામાં વહેવલ ગામે છેલ્લા 7 દિવસ થી સતત કામ ચાલુ...

મનસુખ વસાવાના મતવિસ્તારમાં ચૈતર વસાવાએ કેમ કાઢવી પડી પદયાત્રા, કલેક્ટર સામે શું કરી રજુવાત..

0
ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈતર વસાવા જેલબહાર આવતાની સાથે જ ફરી એક્ટિવ થઇ મનસુખ વસાવાના ગઢમાં ગાબડું પાડવા હજારો આદિવાસી સમાજના લોકો સાથે એક પદયાત્રા શરુવાતની...

લોકોમાં ખુશી: દિવાળી પહેલાં માર્ગ અને મકાન વિભાગ વાંસદા દ્વારા શરુ થઇ રોડ સમારકામ...

0
વાંસદા: ગતરોજથી ચોમાસામાં ખરાબ થયેલા રોડ રસ્તાઓના સમારકામ અને પેચવર્કની કામગીરી દિવાળીના તહેવાર પહેલા પ્રજાને સુવિધા મળી રહે તે હેતુ સાથે પંચાયત માર્ગ અને...