મોટાપોંઢાને નવા આકાર પામતા તાલુકાનું વડુ મથક બનાવવા માગ સાથે આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું..

0
કપરાડા: કપરાડા તાલુકાનું વિભાજન થવા જઇ રહ્યું છે. જેથી શનિવારે મોટાપોંઢાના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.જેમાં મોટાપોંઢા ગામને નવા આકાર પામતા તાલુકાનું વડુ મથક...

વાંસદાના રૂપવેલ ગામે ઘાસ કાપતી વૃદ્ધ મહિલા પર મધમાખીના ઝુંડનો હુમલો, 200 ડંખ કઢાયા..

0
વાંસદા: વાંસદા તાલુકાના રૂપવેલ ગામે એક મહિલા ગાય માટે ઘાસ કાપવા ખેતરે ગઈ હતી એ દરમિયાન મધમાખીનું ઝુંડ મહિલા ઉપર હુમલો કર્યો હતો. જે...

વલસાડ ભાજપ યુવા મોર્ચા દ્વારા તિથલ બીચ પર યોજાઈ ‘નમો મેરેથોન’, 1500થી વધુ દોડવીરોએ...

0
વલસાડ: PM નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત દેશભરમાં 75 સ્થળોએ 'નમો મેરેથોન'નું આયોજન થયું તેમાં ગુજરાતમાંથી વલસાડ જિલ્લાના તિથલ બીચને આ મેરેથોન માટે પસંદ...

ભારતમાલા પ્રોજેક્ટના જમીન સંપાદનમાં મોટાપાયે કૌભાંડનો આરોપ.. કેમ લગાવ્યો સાંસદ ગેનીબેને..

0
પાલનપુર: ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં ગેરરીતિઓ, વરસાદ બાદ રાહત કામગીરીનો અભાવ અને ભૂસ્તર વિભાગ પરના આક્ષેપો વગેરે મુદ્દાઓ પર બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયા...

સ્વાસ્થ્ય, શિક્ષણ અને સેવા જ જીવન છે…ના કે નશો ” ધરમપુર- વનરાજ કોલેજમાં…છાત્ર શક્તિ...

0
ધરમપુર: એક સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિષય એટલે વિદ્યાર્થીઓ સાથે વ્યસન મુક્તિ અંગે વાતચીત કરવી.. કારણ કે યુવાનો ઘણીવાર વ્યસનની ઝપટમાં હોય છે આવા સમયે...

રીલ નહિ પણ રિયલ સરપંચ.. વ્યારાના ચિખલદાના યુવા સરપંચ રીપીન ગામીત રીલ બનાવી...

0
વ્યારા: વ્યારા તાલુકાના ચિખલદાના યુવા સરપંચ રીપીનભાઈ ગામીતે ડિજિટલ યુગમાં વિકાસની નવી રાહ ચીંધી અને ગામડામાં મળતી વિવિધ સરકારી યોજનાઓની માહિતીને લોકો સુધી પહોંચાડવા...

વાંસદામાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે ચૂંટણીની BLO કામગીરી માટે શિક્ષકોની નિમણૂંક સામે આક્રોશ..

0
નવસારી: નવસારીના વાંસદામાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે ચૂંટણીની BLO કામગીરી માટે શિક્ષકોની નિમણૂંક સામે વિરોધ નોંધાવ્યો છે. મહાસંઘના પ્રતિનિધિઓએ મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું છે.શિક્ષકોને BLO...

સેલવાસ નરોલી રોડ દમણગંગા નદી પુલ પર આત્મહત્યા રોકવા લગાવી રેલિંગ..

0
સેલવાસ: સેલવાસ નરોલી રોડ પર દમણગંગા નદી ઉપર બનાવવામાં આવેલો પુલ લાંબા સમયથી આત્મહત્યાનું સૌથી મોટુ કેન્દ્ર બની ગયું હતું. Decision News ને મળેલી માહિતી મુજબ દમણગંગા...

વાપીમાં રેલવે ફલાય ઓવરની કામગીરી મંથરગતિએ અને બિસ્માર માર્ગ સામે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન

0
વાપી: વાપીના રેલવે ફ્લાય ઓવરના નિમાર્ણની કામગીરી મંથરગતિએ ચાલતી હોવા અંગે તથા શહેરના બિસ્માર માર્ગને લઇ વાપી શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું હતું....

‘દૂધ સંજીવની’ યોજના આદિજાતિ વિસ્તારોમાં બાળકો અને સગર્ભા-ધાત્રી માતાઓ માટે પોષણનો સ્ત્રોત બની..

0
સુરત: રાજ્ય સરકારની 'દૂધ સંજીવની' યોજના આદિજાતિ વિસ્તારોમાં બાળકો અને સગર્ભા-ધાત્રી માતાઓ માટે પોષણનો સ્ત્રોત બની છે. આ યોજના હેઠળ સુરત જિલ્લામાં 96 હજારથી...