વિચારોના યુધ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે ના ઉદ્દેશ સાથે ધરમપુરમાં પુસ્તક પરબ કાર્યક્રમની શરૂઆત..

0
ધરમપુર: 'વિચારોના યુધ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે' ના ઉદ્દેશ સાથે ધરમપુર તાલુકામાં વાંચનને વેગ આપવા લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત...

ચીખલીમાં ખાંભડા ગ્રામપંચાયતના બાંધકામના મુદ્દે એજન્સીને અપાઈ નોટિસ.. જાણો કેમ ?

0
ચીખલી: વર્ષો પછી ચીખલી તાલુકાના ખાંભડા ગામની પંચાયતનું મકાન બંધાઈ રહ્યું છે ત્યારે બાંધકામ કરતી એજન્સી અધૂરું કામ મૂકી જતી રહી હોવાથી તેને ગતરોજ...

યુવરાજસિંહ ઉપર ખોટા કેસો પાછા ખેંચો..ની માંગને લઈને વલસાડ AAP એ આપ્યું આવેદનપત્ર

0
કપરાડા: ગુજરાતની ભાજપ સરકારના શાસનમાં થયેલા પેપર લીકકાંડ, ડમી ભરતીકાંડ, ડમી પ્રમાણપત્રો, જેવાં કૌભાંડોને પુરાવા સાથે બહાર લાવનારા આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહને ષડયંત્રમાં...

યુવરાજસિંહને મુક્ત કરવાની માંગ સાથે નવસારી AAP આવ્યું મેદાનમાં.. શું કહ્યું નવસારી AAP પ્રમુખે..

0
નવસારી: 21 એપ્રિલના રોજ ડમીકાંડ મામલે ભાવનગર પોલીસે યુવરાજસિંહની 9 કલાક જેટલી લાંબી પૂછપરછ પછી IPC ખંડણી કલમો લગાવી ગુનો નોંધી ધરપકડ કરાઈ અને...

કપરાડાના પૂર્વ ધારાસભ્ય માધુભાઇ રાઉત પર પથ્થર વડે હુમલો.. હુમલોનું કારણ અકબંધ..

0
કપરાડા: ભાજપના કપરાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પર રવિવારે રાત્રિએ કોઇ અજાણ્યા ઇસમે પથ્થર મારી માથાના ભાગે ઇજા પોહ્ચાડવાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવતાં સમગ્ર...

વાંસદાના રાણી ફળીયા ગામ દ્વારા NH 56 દાહોદ બોડેલી વાપી રસ્તામાં હનુમાનબારી અને રાણી...

0
વાંસદા: આજરોજ રાણી ફળીયા ગામમાંથી નેશનલ હાઈવે નંબર-56 ચાર માર્ગીય દાહોદ બોડેલી વાપી રસ્તો બાયપાસ બનાવવામાં આવનાર છે તેમાં જે ગામના જે સર્વે નંબરોની...

વલસાડમાં યુવતીની ફિનાઇલ પી ને આત્મહત્યા કરવાની કોશિશ.. પ્રેમમાં નિષ્ફળતાનું પ્રાથમિક તારણ..

0
પારડી: આત્મહત્યાના કિસ્સા ઓછા થવાનું નામ નથી લઇ રહ્યા ત્યાં બે દિવસ પહેલા વધુ એક પારડીમાં 19 વર્ષીય યુવતી હેલીબેન રાજેશભાઈ પટેલે સાંજના છેડે...

ખેરગામ તાલુકાના વડપાડા ગામના મિતેશભાઈની જાન બળદગાડામાં નીકળતા લોકોમાં આશ્ચર્ય…

0
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના વડપાડા ગામના મીરાબેન દિનેશભાઈ પટેલ ના દીકરા મિતેશભાઈ ના લગ્ન સુરત રહેવાસી નિર્મળાબેન મનજીભાઈ ની દીકરી જિગીષાબેન સાથે નક્કી થયાં...

વાંસદા તાલુકાના વિદ્યાર્થીઓ શું કહે છે ગતરોજ લેવાયેલી TET-2ની પરીક્ષા અને પેપર વિષે..

0
દક્ષિણ ગુજરાત: ગતરોજ ગુજરાત ભરમાં 5 વર્ષ બાદ ધોરણ 6થી 8ના વિવિધ વિષયોમાં શિક્ષક તરીકે એલિજિબલ થવા માટે TET-2 પરીક્ષા અલગ અલગ કેન્દ્રો પર...

વિશ્વ પુસ્તક દિન પર ધરમપુરના આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નો થયો પ્રારંભ..

0
ધરમપુર: વિશ્વ પુસ્તક દિન પર ધરમપુરના આંબાતલાટ ખાતે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના ફંડ અને સોશ્યલ ટ્રસ્ટ વલસાડના સૌજન્યથી અને RAINBOW WARRIORS DHARAMPUR, ગ્રામ પંચાયત,...