વલસાડના દૂધની ગામે આદિવાસી પરિવારે વારલી આર્ટથી સ્વદેશી કલા અને આત્મનિર્ભરતાનું પ્રતિક બની..

0
વાપી: સુરતમાં અડાજણમાં આયોજિત સરસ મેળામાં દાનહના દૂધની ગામથી આવેલા વારલી આર્ટની વિવિધ કલાકૃતિઓ બનાવતા પરિવારે સ્વદેશી કલા અને આત્મનિર્ભરતાનું પ્રતિક બની સૌનું ધ્યાન...

વલસાડના સુરવાલામાં 98 ઘરોને નુકસાન થયું હોય તેવા લોકોને 14 લાખ રૂપિયાની સહાય..

0
વલસાડ: વલસાડ તાલુકાના સુરવાળા ગામમાં ભારે વરસાદ અને મીની વાવાઝોડાને કારણે 98 મકાનોને નુકસાન થયું હતું. આ પૈકી 14 લાખ રૂપિયાની સહાય જિલ્લા અને...

મહુવાના વહેવલમાં ઘર વિહોણા પરિવારની સેવામાં પડદા પાછળના ખરા હીરો કુંજન ધોડિયાની નજરોમાં કોણ છે...

0
મહુવા: થોડા સમય પહેલાં આવેલા ચક્રવાત વાવાઝોડામાં મહુવા તાલુકાના તબાહ થયેલા ઘર વિહોણા પરિવારની સેવામાં વહેવલ ગામે છેલ્લા 7 દિવસ થી સતત કામ ચાલુ...

મનસુખ વસાવાના મતવિસ્તારમાં ચૈતર વસાવાએ કેમ કાઢવી પડી પદયાત્રા, કલેક્ટર સામે શું કરી રજુવાત..

0
ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈતર વસાવા જેલબહાર આવતાની સાથે જ ફરી એક્ટિવ થઇ મનસુખ વસાવાના ગઢમાં ગાબડું પાડવા હજારો આદિવાસી સમાજના લોકો સાથે એક પદયાત્રા શરુવાતની...

લોકોમાં ખુશી: દિવાળી પહેલાં માર્ગ અને મકાન વિભાગ વાંસદા દ્વારા શરુ થઇ રોડ સમારકામ...

0
વાંસદા: ગતરોજથી ચોમાસામાં ખરાબ થયેલા રોડ રસ્તાઓના સમારકામ અને પેચવર્કની કામગીરી દિવાળીના તહેવાર પહેલા પ્રજાને સુવિધા મળી રહે તે હેતુ સાથે પંચાયત માર્ગ અને...

ઝઘડિયા વિભાગ નાયબ પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને મેન્ટર્સ દ્વારા ડોઝીયર્સ પરેડ યોજાઇ..

0
ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક કચેરી ખાતે આજરોજ ઝઘડિયા વિભાગના છ પોલીસ મથકો પૈકી વાલિયા નેત્રંગ અને ઝઘડિયા GIDC પોલીસ મથકોના આરોપીઓ...

ચીખલી તાલુકાના ચક્રવાત પીડીત વિસ્તારોમાં આદિવાસી આગેવાનો દ્વારા સહાય પૂરી પાડવામાં આવી…

0
ચીખલી: થોડા સમય પહેલાં ચીખલી તાલુકાના મલિયાધરા, બારોલીયા, તલાવચોરા, તેજલાવ, બામણવેલ સહિતના વિવિધ ગામોમાં આવેલ ભારે ચક્રવાતમાં 3500 જેટલાં ઘરો તબાહ થયા હતાં જેમાં...

વાંસદા તાલુકામાં સ્ટેટ હાઇવે ક્રોસ કરતા એક દીપડા CCTV કેમેરામાં કેદ..

0
નવસારી: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સ્ટેટ હાઇવે ક્રોસ કરતા એક દીપડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 3 ઓક્ટોબરના રોજ ધોળા દિવસે ટ્રાફિકની પરવા...

અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્વચ્છતા પખવાડિયા અને ચાર્ટર્ડ ડે...

0
અંકલેશ્વર: અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 5મી ઓક્ટોબરના રોજ...

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ગંભીર ટ્રાફિકજામ..

0
અંકલેશ્વર: અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. સુરત તરફ જતી લેનમાં લગભગ 5 કિલોમીટર લાંબો ટ્રાફિક...