સુથારપાડામાં આદિવાસી વિદ્યાર્થીઓને નવી દિશા અને કોમ્પ્યુટરનું શિક્ષણ મળે એ ઉદ્દેશ સાથે સક્સેસ કમ્પ્યુટર...
કપરાડા: ગુજરાતના સીમાડે અને મહારાષ્ટ્રના બોર્ડર પર આવેલા કપરાડા તાલુકાના સુથારપાડા, ગામે બાવીસ ગામોને જોડતા સેન્ટર પર ત્યાંના આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને નવી દિશા અને...
વલસાડમાં ‘નારી વંદન ઉત્સવ’ નિમિત્તે મહિલા સુરક્ષા” થીમ ઉપર રેલી નીકળી અને નાટક ભજવાયું..
વલસાડ: મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અને સમાજ સુરક્ષા વિભાગ વલસાડ દ્વારા આયોજિત "નારી વંદન ઉત્સવ" નિમિત્તે તારીખ 01/08/2023 થી 07/08/2023 સુધી...
છેલ્લાં એક સપ્તાહથી ડેડીયાપાડા તાલુકાની ITIમાં લર્નિંગ લાઇસન્સ પ્રક્રિયા ઠપ્પ.. જુઓ વિડીયો
ડેડીયાપાડા: ડેડીયાપાડા તાલુકામાં આવેલ ITIમાં આર.ટી.ઓનું પ્રથમ સ્ટેજનું લાઇસન્સ (લર્નિંગ લાઇસન્સ) માટે ગુજરાત સરકાર દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે પણ છેલ્લાં એક સપ્તાહથી નેટની...
નર્મદામાં આદિજાતિ વિકાસ અધિકારીશ્રીનો યોજાયો વય નિવૃત સમારંભ..
રાજપીપળા: નર્મદા જિલ્લા આદિજાતિ વિકાસ અધિકારીશ્રી આશ્રમ શાળા અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી હસમુખભાઈ એલ. ગામીત વયનિવૃત્તિ થતાં ભરૂચ નર્મદા આશ્રમ શાળા કર્મચારી સંઘ...
ડેડિયાપાડા થી મોવીને જોડતો રાજ્ય ધોરીમાર્ગ રોડ નિગમનું ભ્રષ્ટાચાર ઉત્તમ ઉદાહરણ.. જુઓ વિડીયો
ડેડીયાપાડા: રસ્તાઓનું નવનિર્માણ તો થાય છે પણ તેની ગુણવત્તા સાવ હલકા પ્રકારની હોય છે તેની ઉત્તમ ઉદાહરણ ડેડિયાપાડા થી મોવીને જોડતો રાજ્ય ધોરીમાર્ગ...
વાંસદાના ખાંભલા-બિલમોડા થી મહારાષ્ટ્ર બોર્ડરને જોડતો રોડ બિસ્માર હાલતમાં.. લોકોનું માંગ, રસ્તો ન બનાવો...
વાંસદા: વાંસદા તાલુકાના છેવાડાનું ગામ ખાંભલાના વાટી ફળિયાથી બિલમોડા થી મહારાષ્ટ્ર બોર્ડરને જોડતો આશરે અઢીથી ત્રણ કિલો મીટરનો રસ્તો ભારે વરસાદના પગલે રસ્તા ઉપર...
કપરાડાના દહીંખેડ ગામના વાકી નદી પરનો કોઝવે પુલ ઊંચો બનાવવા ત્રણ ગામના લોકોની માંગ..
કપરાડા: ચોમાસાની સિઝનમાં વરસાદ ખુબ જ પડવાથી નદીમાં પૂર આવવાના કારણે દહીંખેડ ગામના બજાર ફળિયામાં વાકી નદી પર જે કોઝવે પુલ બનાવવામાં આવ્યો છે...
બસ ભાડામાં વધારો.. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોમાં ચર્ચાનો વંટોળ.. લોકલ બસમાં નહિવત અસર થવાનું...
ગુજરાત: ગુજરાત એસ.ટી.તંત્ર ગરીબ અને મધ્યમ વર્ગના લાખો મુસાફરોની હેરફેર માટે મહત્વનું સાધન હોય તો તે એસ.ટી. બસ છે. ત્યારે હવે ઘણા વર્ષો પછી...
વાંસદાના કંબોયા ગામમાં જમીન માલિકે કોરી ઉદ્યોગ માટે પંચાયત પર પરમિશન માંગતા ગ્રામજનોનો વિરોધ..
વાંસદા: વાંસદાના કંબોયા ગામે ખાતા 301 થી સર્વે નંબર 135 ના માલિક તરીકે યોગેશભાઈ શાંતિલાલ છાંટબાર અને ભાવિનકુમાર હસમુખલાલ શાહ નાઓનું નામ ચાલી આવેલ...
સાપુતારાના ‘મેઘ મલ્હાર પર્વ-2023 શરુ.. 30 થી વધારે દેશોના 64 યુવા પર્યટકો બન્યા મહેમાન..
સાપુતારા: ઝરમર ઝરમર વરસતા વરસાદીના માહોલમાં ડાંગના સહ્યાદ્રી પર્વતમાળાની ગોદમાં વસેલા ગિરિમથક સાપુતારાના ‘મેઘ મલ્હાર પર્વ' નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશવિદેશના પ્રવાસીઓ...
















